• રજબ

    શું રસુલે ખુદા સ.અ.વ ની મેઅરાજ શારીરિક હતી કે રુહાની

    વાંચવાનો સમય: < 1 મિનિટઅલ્લામાં અમીની અ.ર વર્ણવે છે કે “ખરેખર મેઅરાજનો પ્રવાસ શારીરીક છે આ બાબતે ઘણીબધી મુતવાતીર રીવાયતો આ બારામા મળે છે. અને મેઅરાજ શારીરિક છે તેમાં માનવું એ દિનની જરુરીયાતમાંથી છે. અગર [...]
  • ઇમામ અલી (અ.સ.)

    અમીરુલ મોઅમેનીન (અ.સ.)ની સમાનતા ખાના એ કાબા સાથે

    વાંચવાનો સમય: 2 મિનિટશિયા અને સુન્ની રીવાયતો મુજબ અલી અ.સ.ની વિલાદત ખાના એ કાબામાં થઇ છે. આ ઉપરાંત અલી અ.સ.ની ફઝીલતની સામ્યતા ખાના એ કાબા સાથે નીચેની હદીસો દ્વારા પણ મળે છે. ૧. લોકો અલી [...]
  • ઇમામ અલી (અ.સ.)

    શા માટે ઇમામ અલી(અ.સ) જ અમીરુલ મોઅમેનીન માટે યોગ્ય છે?

    વાંચવાનો સમય: < 1 મિનિટઘણા ખીલાફતના દાવેદરોએ શીર્ષકો પચાવ્યા હતા જે ખાસ કરીને ઇમામ અલી(અ.સ) માટે જ હતા જેમકે અમીરુલ મોઅમેનીનનું શીર્ષક. આ શીર્ષક નું મૂળ શું છે, કોણે આપ્યુ અને કોને આપવામાં આવ્યું? આ [...]
  • ઇમામ અલી (અ.સ.)

    જે કંઈ નબી (સ.અ.વ.) માટે છે તે અલી (અ.સ) માટે

    વાંચવાનો સમય: 2 મિનિટઅમીરુલ મોઅમેનીન અલી ઇબ્ને અબી તાલિબ (અ.સ.) નફ્સે રસુલ (સ.અ.વ.) છે. આ હકીકતને બધા મુસલમાનો તેમના અકાએદના વલણ અને પૂર્વધારણાઓની પરવા કર્યા વગર સ્વીકારે છે કારણકે  પવિત્ર કુરઆને આનું એલાન સુ. આલે [...]
  • ઇમામ અલી (અ.સ.)

    ઈમામે મોબીન કોણ છે?

    વાંચવાનો સમય: < 1 મિનિટ‘ઈમામત’ ઈસ્લામના બે મોટા ફીર્કાઓ દરમ્યાન મોટા મતભેદનો વિષય છે અને આ વિષયના લગતી ચર્ચામાં સૌથી મહત્વનો પ્રશ્ન એ છે કે કુરઆને મજીદમાં ઈમામ ક્યાં દર્શાવવામાં આવ્યું છે? જવાબ: પવિત્ર કુરઆને [...]
  • અહલેબૈત (અ .સ.)

    જશ્નનું આયોજન કરવાના ફાયદાઓ

    વાંચવાનો સમય: 11 મિનિટઈસ્લામી શિક્ષણનો પાયો વિલાયત અને બરાઅત ઉપર છે. અહીંથી જ આપણે અમ્રબિલ મઅરૂફ અને નહ્ય અનીલ મુન્કરના હેતુને સમજી શકીએ છીએ. ઈમામે હુસૈન (અ.સ.) ની શહાદતનો હેતુ પણ આજ હતો. ઈસ્લામના વર્તુળમાં [...]

રજબ

  • વાંચવાનો સમય: 16 મિનિટપયગમ્બરે અકરમ (સ.અ.વ.)ની વિદાય પછી ઈસ્લામી દુનિયામાં આં હઝરત (સ.અ.વ.)ની ખિલાફત અને ઈમામતની ચર્ચા અસ્તિત્વમાં આવી. ઈસ્લામની શરૂઆતથી લઈને આજ સુધી હંમેશા માટે આ મસઅલો મુસલમાનોની દરમ્યાન વિવાદનું કેન્દ્ર રહ્યો છે તથા [...]
  • No Picture
    વાંચવાનો સમય: 3 મિનિટઘણા મુસલમાનો માને છે કે અમીરૂલ મોઅમેનીન (અ.સ.) રસુલ (સ.અ.વ.)ના નિયુક્ત થયેલ ખલીફા નથી. અગર તેઓ સાચા ખલીફા હોત તો એવું હોત તો તેમણે ખિલાફત માટે પોતાનો દાવો રજુ કરવો જોઈતો હતો. [...]
  • વાંચવાનો સમય: < 1 મિનિટ શાયરે અમીરૂલ મોઅમેનીન (અ.સ.)ના દોસ્ત અને દુશ્મનની હદીસને શેઅરમાં બયાન કરી છે: અલી (અ.સ.)ની મોહબ્બતથી બધી શંકાઓ દુર થાય અને રૂહો પાક થાય અને નસ્લો પાકીઝા બને છે. પછી જ્યારે [...]
  • વાંચવાનો સમય: 4 મિનિટપ્રસ્તાવના: તબર્રાની બાબતે મુસલમાનોમાં બે મોટા મુખ્ય સમુહો છે. એક સમુહ તબર્રાને જડમુળમાંથી રદ કરે છે અને તેને વખોડે છે. બીજો સમુહ તબર્રાને દીનના ભાગ તરીકે અમલ કરે છે અને બીજી ઈબાદતો [...]
  • વાંચવાનો સમય: 7 મિનિટડો. ઇકબાલની વિલાયત બાબતની માન્યતાએ કોઈ ન કોઈ ખુણામાંથી અથવા કોઈ ન કોઈ ઈલ્મી શોધખોળ (રીસર્ચ)ની હદોથી તેમની ફિક્ર ઉપર ઊંડી અસર કરી છે. અલ્લામા માસુમીન (અ.મુ.સ)નાં ઇલ્મ તેમની શ્રેષ્ઠતા અને સંપૂર્ણતા [...]

ઈમામ અલી ઈબ્ને અબી તાલિબ(અ.સ.)

ફેસબુક પર અમને અનુસરો

ઇન્સ્ટ્રાગ્રામ (INSTAGRAM)

શિયા જવાબ આપે છે

ઇમામ અલી (અ.સ.)

અલ્લાહનો હાથ કોણ છે?

વાંચવાનો સમય: 3 મિનિટઅમુક લોકો શીયાઓ ઉપર એવો આક્ષેપ મુકે છે કે તેઓ અમીરુલ મો’મેનીન (અ.સ) અને બીજા ઇમામોના દરજ્જા બાબત અતિશ્યોક્તિથી કામ લે છે, તેઓ એવો દાવો કરે છે કે શીયાઓએ ઇમામો (અ.સ)ના ફઝાએલો [...]