અય્યામે ફાતેમીયાહ

કબ્રો ઉપર મસ્જીદ બાંધવી- સુન્નતનો ચુકાદો

વાંચવાનો સમય: 9 મિનિટ કબ્રો ઉપર મસ્જીદ બાંધવાની પરવાનગી કુરઆનથી સાબિત કર્યા બાદ અમો ભરોસાપાત્ર સુન્નત તરફ ફરી રહ્યા છીએ એ વાત ચોક્કસપણે નોંધવી જોઈએ કે જ્યારે એક બાબત કુરઆનની મજબુત અને સ્પષ્ટ (મોહ્કમ)આયાતોથી સાબિત થઇ જાય પછી આપણે […]

અન્ય લોકો

શૈખૈન દ્વારા જનાબે ફાતેમા ઝહરા (સ.અ.)ના ઘર ઉપર હુમલાનો મૂર્ખામીભર્યો બચાવ

વાંચવાનો સમય: 5 મિનિટ અમૂક એહલે તસન્નુનના આલીમોએ જનાબે ફાતેમા ઝહરા (સ.અ.)ના ઘર ઉપરના હુમલાની રિવાયતોને ગોળમોળ અને મૂર્ખાઈવાળા કારણો આપી રદ કરી અને સહાબીઓનો બચાવ કર્યો છે. તેમનો મુળ મકસદ સહાબીઓ નેક બતાવવાનો અને તેમની અદાલતને કોઈપણ કિંમતે […]

અય્યામે ફાતેમીયાહ

કોણ મોટો ઝાલીમ છે? જ.ફાતેમા (સ.અ.)નો કાતીલ કે ઈ.હુસૈન (અ.સ.)નો કાતીલ?

વાંચવાનો સમય: 4 મિનિટ હ.રસુલે ખુદા(સ.અ.વ.)ની એહલેબય્ત હંમેશા ઝુલ્મ અને અત્યાચારનો શિકાર બની છે. તેઓ રસુલુલ્લાહ(સ.અ.વ.)થી નઝદીક હોવા ઉપરાંત અલ્લાહ(ત.વ.ત.) અને રસુલ(સ.અ.વ.)એ મુસલમાનોને તેમની સાથે મોહબ્બત કરવાનો અને તેમનો એહતેરામ કરવાના બારામાં સંખ્યાબંધ સ્પષ્ટ હુકમો આપ્યા હતા. ખાસ કરીને […]

અય્યામે ફાતેમીયાહ

અબુબક્ર ની જીવનની સૌથી મોટી ભુલ શું હતી?

વાંચવાનો સમય: 3 મિનિટ આપણે અગાઉ ઘણા બધા લેખોમાં વર્ણન કરી ચુકયા છીએ કે તેમાં કોઈ શક પણ નથી કે ખલીફા અને તેના સમૂહ ફાતેમા (સ.અ.)ના ઘરને ઘેરીને તેના રહેવાસીઓને ભયભીત કરવાનો પ્રયત્ન કર્યો. અને જ્યારે તેઓ સફળ ન […]

અન્ય લોકો

અય્યામે ફાતેમીયાહનું મહત્વ

વાંચવાનો સમય: 2 મિનિટ પ્રસ્તાવના :   હ. ફાતેમા ઝહેરા (સ.અ.) રસુલે ખુદા(સ.અ.વ.)  ની પ્યારી દુખ્તરની શહાદતની યાદમાં જે દીવસો મનાવવામાં આવે છે તેને ‘અય્યામે ફાતેમીયાહ’ કહેવામાં આવે છે. આ  અય્યામ ૧૪-મી જમાદીઉલ અવ્વલથી લઇને ૩-જી જમાઉદીલ આખર સુઘી […]