![enemies of Ali as edit najat](https://najat.seratonline.com/wp-content/uploads/2019/03/enemies-of-Ali-as-edit-najat-609x381.jpg)
શાયરે અમીરૂલ મોઅમેનીન (અ.સ.)ના દોસ્ત અને દુશ્મનની હદીસને શેઅરમાં બયાન કરી છે:
અલી (અ.સ.)ની મોહબ્બતથી બધી શંકાઓ દુર થાય અને રૂહો પાક થાય અને નસ્લો પાકીઝા બને છે.
પછી જ્યારે તમે અલી (અ.સ.)થી મોહબ્બત કરનારને જુઓ, તો તમે તેમાં બુલ્લંદી અને બુઝુર્ગી જોશો.
અને જ્યારે તમે તેમની સાથે નફરત કરનારને જોશો, તો હકીકતમાં તે શંકાશીલ વંશ ધરાવતો હશે.
તમે તેને તેના કાર્યો માટે ઠપકો ન આપો કારણકે તેના પિતાના ઘરની દિવાલો નાની હતી.
- મશારેકુલ અન્વાર, પા. 28
- મનાકીબે આલે અબી તાલિબ (અ.સ.) ભા. 3, પા. 208
- મિન્હાજુલ બરાઆહ, ભા. 6, પા. 84
Be the first to comment