અહલેબૈત (અ .સ.)

જ્યારે એહલેબૈત (અ.મુ.સ.) એ યઝીદના શાદીના પ્રસ્તાવને ઠુકરાવ્યો

વાંચવાનો સમય: 5 મિનિટ એહલેબૈત (અ.મુ.સ.)ના વિરોધીઓ અને તેઓના અનુયાયીઓ હંમેશા એહલેબૈત (અ.મુ.સ.) અને ખિલાફતના ગાસીબો વચ્ચે ખોટા વૈવાહિક સબંધો બતાવવા તત્પર હોય છે જેથી એમ સાબીત કરે કે એહલેબૈત (અ.મુ.સ.) ન ફકત તેઓથી ખુશ હતા પરંતુ તેઓને હકીકી […]

ઇમામ હસન (અ.સ.)

શા માટે ઈમામ હસન અલ મુજતબા (અ.સ.) એ મોઆવીયા સાથે સુલેહ કરી?

વાંચવાનો સમય: 4 મિનિટ કેટલાક મુસલમાનો એવો દાવો કરે છે કે ઈમામ હસન (અ.સ.) એ મોઆવીયા સાથે સુલેહ કરીને મોઆવીયા ની  ખિલાફત  વધુ સારી હોવાના દાવાને સ્વિકારી લીધો. આમ બીજા મુસલમાનો સાથેની  ઈસ્લામીક એકતાનો વિશાળ હેતુ ઈમામ હસન અ.સ […]

અહલેબૈત (અ .સ.)

હસનૈન (અ.મુ.સ.) પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)ના ફરઝંદો છે – ઈમામ બાકીર (અ.સ.)ની દલીલ

વાંચવાનો સમય: 3 મિનિટ એહલેબૈત (અ.મુ.સ.)ના ઈમામો સામાન્ય કરતા ઘણા બલંદ છે અને તેઓ સાથે કોઈ સરખામણી શકય નથી એ હદ સુધી કે રસુલે ખુદા (સ.અ.વ.)ના સહાબીઓ અને પત્નિ સાથે પણ નહિ. તેઓની ફઝીલતો અજોડ છે અને તેમાંથી ઉચ્ચ […]