
શું ‘દરરોજ આશુરા છે?
વાંચવાનો સમય: 2 મિનિટ શીઆના બન્ને વર્ગો આલીમો અને સામાન્ય ઇન્સાન એમ માને છે કે સુત્ર ‘દરેક દિવસ આશુરા અને દરેક ઝમીન કરબલા’ એ હદીસે કુદસી છે અથવા એહલેબૈત (અ.મુ.સ.) તરફથી ભરોસાપાત્ર હદીસ છે અને એટલી હદે માને છે […]
વાંચવાનો સમય: 2 મિનિટ શીઆના બન્ને વર્ગો આલીમો અને સામાન્ય ઇન્સાન એમ માને છે કે સુત્ર ‘દરેક દિવસ આશુરા અને દરેક ઝમીન કરબલા’ એ હદીસે કુદસી છે અથવા એહલેબૈત (અ.મુ.સ.) તરફથી ભરોસાપાત્ર હદીસ છે અને એટલી હદે માને છે […]
વાંચવાનો સમય: < 1 મિનિટ બધા જ મુસલમાનો દરમ્યાન ઇત્તેહાદ દરેકની ઈચ્છા છે. શું આ શકય છે? શું બધા જ મુસલમાનોની રૂહો ઇત્તેહાદ કરશે? એક લાંબી હદીસમાં ઈમામ સાદિક (અ.સ.) ફરમાવે છે: “તમારી જાહેરી બેઠકો અને તેમની જાહેરી […]
વાંચવાનો સમય: < 1 મિનિટ સામાન્ય રીતે ઘણાબધા લોકો લડાઈમાં જીત અને હારનું અર્થ ઘટન કરે છે કે તેઓ યઝીદને વિજયી અને ઈમામ હુસૈન અ.સ.ને પરાજીત માને છે. હાલાંકે આ સામાન્ય લડાઈ ન હતી અથવા બે રાજાઓ વચ્ચેની લડાઈ ન […]
વાંચવાનો સમય: < 1 મિનિટ એક સામાન્ય માન્યતા (અકીદો) છે કે જે કોઈ અમીરુલ મોઅમેનીન (અ.સ.)થી નફરત રાખે તે નાસેબી છે. મુસલમાનો કે જે ઈમામ અલી ઇબ્ને અબી તાલીબ (અ.સ.)થી મોહબ્બત કરે છે તેને નાસેબી માનવામાં નથી આવતા એ વાતની […]
વાંચવાનો સમય: < 1 મિનિટ એહલે તસન્નુને ઈમામ ઝયનુલ આબેદીન (અ.સ.)ની શહાદતની નોંધ લીધી છે. દાખલા તરીકે શબરાવી નોંધે છે કે: ‘ઈમામ સજ્જાદ (અ.સ.)ને ઝેર અપાયા પછી આપ આ દુનિયાથી કૂચ કરી ગયા.’ (અલ અત્હાફ બે હુબ્બ અલ અશરાફ, પા. […]
વાંચવાનો સમય: < 1 મિનિટ હઝરત અમીરૂલ મોઅમેનીન અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.) ફરમાવે છે કે જ. ફાતેમા (સ.અ.) પયગમ્બર (સ.અ.વ.) ના ઘરની સૌથી માનનીય અને બલંદ મરતબા સ્ત્રી હતા. આપ(સ.અ.) પાણી ભરવામાં એટલી મહેનત કરતા હતા કે આપ(સ.અ.)ને છાલા […]
વાંચવાનો સમય: 2 મિનિટ જ્યારે રસુલુલ્લાહ (સ.અ.વ.)ની પત્નિઓની ફઝીલતોની ચર્ચા થતી હોય ત્યારે ઉમ્મુલ મોઅમેનીન હઝરત ખદીજા (સ.અ.)ની સાથે કોઈની બરાબરી શકય નથી. આપ (સ.અ.)ના નામે બેશુમાર ફઝીલતો છે જેમાંથી મુખ્ય ફઝીલત ઈસ્લામ કબુલ કરવામાં સૌથીઆગળ છે. ઉમ્મુલ મોઅમેનીન […]
વાંચવાનો સમય: < 1 મિનિટ ‘ઈમામત’ ઈસ્લામના બે મોટા ફીર્કાઓ દરમ્યાન મોટા મતભેદનો વિષય છે અને આ વિષયના લગતી ચર્ચામાં સૌથી મહત્વનો પ્રશ્ન એ છે કે કુરઆને મજીદમાં ઈમામ ક્યાં દર્શાવવામાં આવ્યું છે? જવાબ: પવિત્ર કુરઆને વારંવાર ઈમામને માર્ગદર્શન તરીકે […]
વાંચવાનો સમય: 2 મિનિટ શૈખ તુસી (અ.ર.) મિસ્બાહુલ અન્વારમાં નકલ કરે છે કે મુફઝઝલ ઈબ્ને ઉમરે જણાવ્યું કે એક દિવસ હું ઈમામ સાદિક (અ.સ.)ની ખિદમતમાં હાજર થયો ત્યારે આપ (અ.સ.)એ મને સવાલ કર્યો: “અય મુફઝઝલ! શું તમે હઝરત મોહમ્મદ […]
Copyright © 2019 | Najat