ઇમામ હુસૈન (અ.સ.)

આસમાન બીજા પર રુદન કરે છે પરંતુ ઈમામ હુસૈન(અ.સ.) પર નથી કરતુ?

વાંચવાનો સમય: 2 મિનિટ શંકા કરનારાઓ એ વાતને હજમ કરી શકતા નથી કે ઈમામ હુસૈન (અ.સ.)ની શહાદત પર આસમાને પણ રુદન કર્યું હતું. તેઓ આ વાત ને ખુબજ આશ્ચર્ય પમાડે તેવી માને છે કારણકે તેઓ માણસના રુદનને પણ સમર્થન […]

અહલેબૈત (અ .સ.)

શા માટે એહલેબૈત (અ.મુ.સ.)ના નામો કુરઆનમાં નથી? – ખુદાની સુન્નાહ

વાંચવાનો સમય: 2 મિનિટ 1) અલ્લાહની સુન્નત 2) કુરઆનમાં જુઠાણું 3) ઈમ્તેહાન 4) સામાન્યની સામે ખાસ 5) અગાઉની ઉમ્મતના દાખલાઓ 6) યાદીવાળા લોકો શીઆઓના વિરોધીઓ શીઆની ઈમામતના અકીદા સામે સવાલ ઉઠાવે છે. તેઓ એવી દલીલ કરે છે કે અગર […]

અહલેબૈત (અ .સ.)

ઇલાહી હુજ્જતોથી તબર્રૂક: સહાબાની સુન્નત

વાંચવાનો સમય: 4 મિનિટ ઝિયારત દરમિયાન શીઆઓ શા માટે ઈમામો(અ.સ.)ના હરમના દરવાજા અને દીવાલોને ચૂમે છે અને તેનાથી બરકત (તબર્રૂક) તલબ કરે છે? જવાબ: ઈલાહી અવ્લીયાના મઝાર અને તેમના સ્મૃતિ ચિન્હો થકી તબર્રુક તલબ કરવું (બરકત માંગવી) એ મુસલમાનો […]

રસુલે ખુદા (સ.અ.વ.)

શા માટે હઝરત રસુલે ખુદા (સ.અ.વ.)એ શૈખૈન અને પત્નિઓને પોતાની નઝદીક આવવા દીધા? ભાગ-૧

વાંચવાનો સમય: 3 મિનિટ મુસ્લીમ બહુમતી સહાબીઓની ખાસ કરીને શૈખૈન અને પત્નિઓના વિશ્ર્વાસઘાત, મુનાફેકત અને છેતરપીંડીની દીફા કરવા આગળ વધે છે. તેઓની શૈખૈન અને પત્નિઓના બચાવની મુળ દલીલ એ છે કે રસુલે ખુદા (સ.અ.વ.)નું તેઓને પોતાની બેઠક અને ઘરમાં […]

ઇમામ અલી (અ.સ.)

શું અલી (અ) તરાવીહના હિતમાં હતા?

વાંચવાનો સમય: 2 મિનિટ મોટાભાગના મુસલમાનોએ તરાવીહને અપનાવી લીધું છે એટલા માટે કે તે રસૂલના અસ્હાબની સુન્નત છે. તરાવીહ કે જેનો ઉલ્લેખ કુરઆન કે રસૂલે ખુદા (સ.અ.વ.) અથવા રસૂલ (સ)ના નેક સહાબી અમીરુલ મોઅમેનીન ઇમામ અલી (અ)ની સુન્નતમાં જોવા […]

ઇમામ અલી (અ.સ.)

અમીરુલ મોઅમેનીન (અ.સ.) રસુલ (સ.અ.વ.) ની નજરમાં

વાંચવાનો સમય: 2 મિનિટ અલી(અ.સ.)ને અઝીય્યત પોંહચાડવી તે રસૂલ (સ.અ.વ.)ને અઝીય્યત પોંહચાડવા બરાબર છે અગાઉના પ્રકરણમાં આપણે સાબીત કર્યું કે હઝરત ફાતેમા ઝહરા (સ.અ..વ.)ને અઝીય્યત આપવું તે રસૂલ (સ.અ.વ.)ને અઝીય્યત આપવા બરાબર છે. આ પ્રકરણમાં  આપણે તે હદીસોનો અભ્યાસ કરશુ કે જે  હઝરત અલી (અ.સ.)ને તકલીફ આપવું તે […]

અન્ય લોકો

શહીદો હયાત છે – જનાબે જઅફરે તૈયાર (અ.સ.)નો દાખલો

વાંચવાનો સમય: 3 મિનિટ અઝાદારીને વખોડનારાઓ એવો દાવો કરે છે કે એક વખત કોઈ મુસલમાન મૃત્યુ પામે ભલે પછી તે શહીદ થયો હોય તો પણ તે પથ્થરોની જેમ નિર્જીવ છે અને ન તો કંઈ સાંભળી શકે છે ન જોઈ […]

અહલેબૈત (અ .સ.)

શું આપણે એહલેબૈત (અ.મુ.સ.) પાસે તેમની શહાદત પછી માંગી શકીએ છીએ?

વાંચવાનો સમય: 7 મિનિટ શંકા:           અમૂક કહેવાતા મુસલમાનો ઈલાહી હસ્તીઓને વસીલા (માધ્યમ) બનાવીને માંગવાનો વિરોધ કરે છે. તેઓની મુળ વાત એ છે કે આપણે ફકત અલ્લાહ પાસે જ માંગવું જોઈએ. પછી તેઓ ઈચ્છા ન હોવા છતાં પોતે જ […]

રસુલે ખુદા (સ.અ.વ.)

શા માટે હઝરત રસુલે ખુદા (સ.અ.વ.)એ શૈખૈન અને પત્નિઓને પોતાની નઝદીક આવવા દીધા? ભાગ-૨

વાંચવાનો સમય: 3 મિનિટ મુસ્લીમ બહુમતી સહાબીઓની ખાસ કરીને શૈખૈન (અબુ બક્ર અને ઉમર) અને પત્નિઓના વિશ્ર્વાસગાત, મુનાફેકત અને છેતરપીંડીનો દીફા કરવા આગળ વધે છે. તેઓની શૈખૈન અને પત્નિઓના બચાવની મુળ દલીલ એ છે કે રસુલે ખુદા (સ.અ.વ.)નું તેઓને […]

રસુલે ખુદા (સ.અ.વ.)

શા માટે હઝરત રસુલે ખુદા (સ.અ.વ.)એ શૈખૈન અને પત્નિઓને પોતાની નઝદીક આવવા દીધા? ભાગ-૩

વાંચવાનો સમય: 4 મિનિટ મુસ્લીમ બહુમતી સહાબીઓની ખાસ કરીને શૈખૈન (અબુ બક્ર અને ઉમર) અને પત્નિઓના વિશ્ર્વાસગાત, મુનાફેકત અને છેતરપીંડીનો દીફા કરવા આગળ વધે છે. તેઓની શૈખૈન અને પત્નિઓના બચાવની મુળ દલીલ એ છે કે રસુલે ખુદા (સ.અ.વ.)નું તેઓને […]