અહલેબૈત (અ .સ.)

હઝરત અબુ તાલિબ (અ.સ.)નું ઈસ્લામ (હદીસે ઝહઝાહનું ફારસ)

વાંચવાનો સમય: 4 મિનિટ અમૂક જાહીલ મુસલમાનો કહે છે કે હઝરત અબુ તાલિબ (અ.સ.) જહન્નમમાં (મઆઝલ્લાહ) છે. તેઓ એમ માને છે કે તેઓએ કયારેય ઈસ્લામનો સ્વિકાર કર્યો ન હતો અને તેઓ બેઈમાનીની હાલતમાં મૃત્યુ પામ્યા. આ કારણે અલ્લાહે તેમને […]

ઇમામ અલી (અ.સ.)

હદીસે તશબીહ ભાગ-૧

વાંચવાનો સમય: 2 મિનિટ હદીસે તશબીહ ખુબજ મહત્વની સુન્નત છે. જે ઇમામત અને વિલાયતે હ.અલી સાથે સુસંગત છે. જે આપણા સુધી એહલે સુન્નત અને શિયા માધ્યમ દ્વારા પહોચી છે. અરબીમાં તશબીહનો મતલબ ચાહવું કે ગમવું અથવા એક વ્યક્તિની સરખામણીમાં […]

અહલેબૈત (અ .સ.)

જ.ફાતેમા ઝેહરા (સ.અ)ને અઝીય્યત આપનારાઓ પર લાનત મોકલનાઉપર આલે મોહમ્મદ (સ.અ.વ)ની ખાસ ઇનાયત અને મેહરબાની

વાંચવાનો સમય: 3 મિનિટ પ્રસ્તાવના જ્યારે એહલેબૈત અ.મુ.સ.નાં દુશ્મનો પર લાનત કરવામાં આવે છે (મઝહબી પરિભાષા માં તેને તબર્રા કહે છે) તો તરતજ ઘણી બધી દલીલો સામે આવવા લાગે છે અને વાદ-વિવાદ થવા લાગે છે જેમકે નામ ન લેવું […]

તૌહીદ

શું અલ્લાહ દરેક જગ્યાએ હાજર છે ભાગ-૨

વાંચવાનો સમય: 4 મિનિટ જે મુસલમાનો અલ્લાહનું જીસ્મ હોવાનો મુદ્દો ઉપસ્થિત કરે છે તેઓ પોતાનાજ અંધવિધિયાળમાં ફસાએલ છે અને અલ્લાહની સર્વત્ર હોવાને નકારવા વિરોધાભાસી અર્થઘટનો અને હાસ્યસ્પદ દલીલો લાવે છે. અ) અલ્લાહ સાતમા આસમાન ઉપર છે, અર્શ ઉપર બેઠો […]

નબુવ્વત

શું પયગંબર સ.અ.વ ની પત્નીઓ દિનનું પ્રતિક છે?

વાંચવાનો સમય: 11 મિનિટ             શંકા:- અમુક મુસલમાનો એવા દાવો કરે છેકે પયગંબરો સ.અ.વ ની પત્નીઓ એ દિનનું ચિન્હ છે.અને તેઓને માન આપવું જરૂરી છે આથી તેઓ આગળ વધતા કહે છે કે આપણે ફક્ત હ.રસુલે ખુદા સ.અ.વની પત્નીઓજ નહિ […]

ઇમામ અલી (અ.સ.)

હ.અલી ઇબ્ને અબી તાલિબ અ.સ.નો કાતિલ લોકોમાં સૌથી વધારે નીચ છે.

વાંચવાનો સમય: 2 મિનિટ એ બાબત વિસ્તૃત રીતે નોંધાયેલી છે કે હ.અલી ઇબ્ને અબી તાલિબ અ.સ.નો કાતિલ “અબ્દુર્રેહમાન ઇબ્ને મુલ્જીમ” સમગ્ર માનવજાતમાં સૌથી વધારે અધમ-નીચ છે.જો કે અમુક મુસલમાનો તેનામાં કોઈ દોષ નથી નિહાળતા અને તેને એક મહાન ઈબાદતગુઝાર […]

નબુવ્વત

શું રસુલે ખુદા સ.અ.વ ની પત્ની ઠપકાથી પર હતી?

વાંચવાનો સમય: 2 મિનિટ “અમુક અતિ ઉત્સાહી મુસ્લમાનો તમામ અઝ્વાજે રસુલ સ.અ.ને નેક મોઅમેના સ્ત્રી અને ઠપકાથી દુર હોવાનું ચીતરવાનો પ્રયાસ કરે છે.ચાલો આપણે જોઈએકે તેઓ તેમની કાલ્પનિક અને બેબુનિયાદ માન્યતાને યથાર્થ ઠેરવવા પ્રયાસ કરે છે.શું તે માન્યતા કુરાનની […]

અય્યામે ફાતેમીયાહ

અબુબક્ર ની જીવનની સૌથી મોટી ભુલ શું હતી?

વાંચવાનો સમય: 3 મિનિટ આપણે અગાઉ ઘણા બધા લેખોમાં વર્ણન કરી ચુકયા છીએ કે તેમાં કોઈ શક પણ નથી કે ખલીફા અને તેના સમૂહ ફાતેમા (સ.અ.)ના ઘરને ઘેરીને તેના રહેવાસીઓને ભયભીત કરવાનો પ્રયત્ન કર્યો. અને જ્યારે તેઓ સફળ ન […]

રસુલે ખુદા (સ.અ.વ.)

શું રસુલે ખુદા (સ.અ.વ.) હયાત છે? કુરઆનથી દલીલ

વાંચવાનો સમય: 9 મિનિટ એ હકીકત કે અંબીયા (અ.મુ.સ.) આ ફાની દુનિયા છોડયા બાદ હયાત છે તે કુરઆન અને ભરોસાપાત્ર હદીસોથી સાબીત છે. આ બન્ને ફીર્કાના પ્રખ્યાત ઓલમાઓનો અભિપ્રાય છે. ઘણા ઐતિહાસિક બનાવો પણ આ બાબતને સાબિત કરે છે. […]

જનાબે ફાતેમાહ (સ.અ.)

અબુબક્રનો ફદકના બારામાં સર્વસંમતિ(ઈજમા)નો દાવો નિરાધાર હતો

વાંચવાનો સમય: 4 મિનિટ ‘ફદક’નો વીષય અને ‘ઇલાહી પયગમ્બર (સ.અ.વ.)ના વારસા’ના બારામાં વિસ્ત્રૃત ચર્ચા (વાદવિવાદ)એ સૌથી જુની અને મુખ્ય બાબતમાંથી છે જે શિઆઓને બીજા બધાથી અલગ પાડે છે. એઅતરાઝ: બહુમતી મુસ્લીમોનો એ દાવો છે કે જ. ફાતેમા ઝહરા સ.અ. […]