No Picture
ઇમામ અલી (અ.સ.)

નમાઝને અદા કરવામાં અમીરુલ મોઅમેનીન અ.સ શ્રેષ્ઠ છે

વાંચવાનો સમય: < 1 મિનિટ નમાઝમાં અને બીજી બધી બાબતોમાં અમીરુલ મોઅમેનીન અલી ઇબ્ને અબી તાલીબ અ.સ.થી આગળ કોઈ સહાબી નથી. કેટલાક પ્રસંગોએ આ મુદ્દા (બાબત) ઉપર અલી (અ.સ.)ની શ્રેષ્ઠતા બતાવી છે ખાસ કરીને ખાલી કેહવાના ખલીફાના સંબંધમાં અમીરુલ મોઅમેનીન […]

No Picture
વાદ વિવાદ

શું તબર્રા મુસ્લિમ ઇત્તેહાદના વ્યાપક મકસદ સાથે અથડાય છે?

વાંચવાનો સમય: 4 મિનિટ મુસલમાનોના એક સમૂહ  દ્વારા તબર્રાનો વિરોધ એ બહાના હેઠળ કરવામાં આવે છે કે તબર્રા એ મુસ્લિમ એકતાના વ્યાપક અને સર્વોચ્ચ ધ્યેય સાથે અથડામણ છે. જવાબ સાચા ધર્મની ફકત એક વાસ્તવિકતા મુસ્લિમ એકતા કે જેને ધ્યેય […]

No Picture
વાદ વિવાદ

ઇસ્લામમાં તકય્યા: અમ્માર ઇબ્ને યાસીર જીવન બચાવવા ઈમાનને છુપાવે છે.

વાંચવાનો સમય: < 1 મિનિટ શંકાશીલ લોકો શિયાઓ પર તકય્યાની બીદઅતનો આક્ષેપ કરે છે. તેઓના દ્રષ્ટિકોણ મુજબ ઇસ્લામમાં તક્ય્યાનું કોઈ સ્થાન નથી. તેઓ એમ સમજે છે કે ભય/એહતીયાતનું કુરઆન કે સુન્નતમાં કોઈ સ્થાન નથી. જવાબ આપણને સહાબીઓના તકય્યા પર અમલ […]

No Picture
અહલેબૈત (અ .સ.)

અમીરુલ મોઅમેનીન અલી અ.સ નાં દુશ્મનો વિરુદ્ધ તબર્રા જરૂરી છે તેઓ પછી ગમે તે હોય

વાંચવાનો સમય: 3 મિનિટ જ્યારે અમીરુલ મોઅમેનીન અ.સ નાં દુશ્મનો વિરુદ્ધ તબર્રા કરવાની વાત આવે ત્યારે ઘણા આશ્ચર્ય પમાડનાર બહાનાઓ સાંભળવા મળે છે તેમાંથી એક સમૂહ એવો દાવો કરે છેકે આપણેતબર્રા કરવાથી પરહેઝકરવું જોઈએ કારણ કે અમીરુલ મોઅમેનીન અ.સદુશ્મનોને […]

No Picture
અહલેબૈત (અ .સ.)

હઝરત અલી (અ.સ.)નો બળવો અને સહાબીઓના અદ્લનો સિધ્ધાંત

વાંચવાનો સમય: 9 મિનિટ પ્રસ્તાવના અમૂક લોકો કહે છે કે અમીરુલ મોઅમેનીન હઝરત અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.)એ નહજુલ બલાગાહમાં પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)ના અમૂક સહાબીઓ વિરુધ્ધ વાંધો ઉઠાવ્યો છે અને આપ (અ.સ.)ને ખિલાફતના હક્કથી વંચિત કરવામાં આવ્યા. બીજી બાજુ, […]

No Picture
રમઝાન

માહે રમઝાનની રૂહ -અહેલેબય્ત અ.સ. અને કુરાન

વાંચવાનો સમય: 5 મિનિટ ઈતિહાસ એ વાતનું સાક્ષી છે કે મુસ્લિમોએ ઇસ્લામની ઘણી વાસ્તવિકતાઓ અને હકીકતોને અવગણી છે. જ્યાં સીધે સીધો અસ્વીકાર શક્ય ન હતો ત્યાં તેમણે સત્યો અને પુરાવાઓને અવગણ્યા છે. પરંતુ અહેલેબ્ય્ત અ.મુ.સ.ની મહાનતા એટલી સ્પષ્ટ અને […]

No Picture
ઇમામ હસન (અ.સ.)

ઈમામ હસન અને ઈમામ હુસૈન (અ.સ.), જનાબે ફાતેમા ઝહરા ](સ.અ.) જેવા વાલેદાના હોવાની ફઝીલતને દુશ્મનો પણ કબુલ કરે

વાંચવાનો સમય: 2 મિનિટ જયારે મુસલમાનો વાત કરે કે શું ઈમામ હસન (અ.સ.) અને ઈમામ હુસૈન (અ.સ.) રસુલુલ્લાહ (સ.અ.વ.)ના હકીકી જાનશીન હતા, તો તેઓએ પહેલા બન્ને ઇમામો (અ.સ.)ની ફઝીલતની ચર્ચા તેઓના વિરોધીઓ સાથે કરવી જોઈએ, જેથી સ્પષ્ટ થઈ જાય […]

No Picture
ઇમામ અલી (અ.સ.)

શા માટે કુરૈશ અમીરૂલ મોઅમેનીન (અ.સ.) અને હઝરત ફાતેમા (સ.અ.)ના દુશ્મનો હતા?

વાંચવાનો સમય: 8 મિનિટ લોકોના દિલમાં દુશ્મની : અબુ યાઅલા અને બાઝારે ભરોસાપાત્ર હદીસવેત્તા જેમકે હાકીમ ઝહબી ઈબ્ને હબ્બાને આ હદીસને સાચી ઠરાવી છે. તેનાથી વર્ણન કરે છે કે હઝરત અલી (અ.સ.) એ જણાવ્યું بینا رسول اللّٰہ ﷺ آخذ […]