Uncategorized

બધા મુસલમાનો તબર્રા કરે છે, ન ફકત શીઆઓ

વાંચવાનો સમય: 4 મિનિટ પ્રસ્તાવના: તબર્રાની બાબતે મુસલમાનોમાં બે મોટા મુખ્ય સમુહો છે. એક સમુહ તબર્રાને જડમુળમાંથી રદ કરે છે અને તેને વખોડે છે. બીજો સમુહ તબર્રાને દીનના ભાગ તરીકે અમલ કરે છે અને બીજી ઈબાદતો જેમકે નમાઝો, રોઝા, […]

Uncategorized

જ્યારે અલ્લાહ અલ અલીમ (બધુ જ જાણનાર)એ અબુબક્ર ઉપર દરવાજો બંધ કરી દીધો

વાંચવાનો સમય: 7 મિનિટ અમૂક મુસલમાનો માટે હિદાયત એટલે જૂઠાણુ, ખોટી માહિતી ફેલાવવી અને સમાજમાં મતભેદો પૈદા કરવા છે. તેઓનો એક પ્રયત્ન ઘડી કાઢેલી રિવાયતો અને હદીસોના આધારે ફઝીલતો એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં તબ્દીલ કરવાની હોય છે. આવી જ […]

Uncategorized

ઈસ્તીકસાઉલ ઈફહામ-અલ્લામા સૈયદ હામીદ હુસૈન હિન્દી

વાંચવાનો સમય: 9 મિનિટ ખુદાના ફઝલો કરમથી અને ઈમામે ઝમાના (અ.સ.)ની ખાસ ઈનાયતના આધારે હિન્દુસ્તાનની ઝમીન એ જગ્યા રહી છે કે જ્યાં મોહમ્મદ અને આલે મોહમ્મદ (અ.મુ.સ.)ના ચાહનારાઓમાં ખુબજ બુઝુર્ગ આલીમો પૈદા થયા છે. તે આલીમોએ શીઆ મઝહબની દિફાઅમાં […]

Uncategorized

સહીહ બુખારી: તેની ભરોસાપાત્રતા ઉપર ચર્ચા

વાંચવાનો સમય: 5 મિનિટ મુસલમાનોનું એક સમુહ શીઆઓ ઉપર ગુમરાહ થઈ ગયા હોવાનો આરોપ મુકે છે. આવી કેહવાતી ગુમરાહીઓમાંથી એક એ છે કે શીઆઓ એહલે તસન્નુંનની સૌથી ભરોસાપાત્ર કિતાબ સહીહ બુખારીની ભરોસાપાત્રતાને નકારે છે. અત્યારે આપણે આ તબક્કે સહીહ […]

Uncategorized

સૈયદુશ્શોહદા કોણ છે?

વાંચવાનો સમય: 6 મિનિટ કેટલાક કહેવાતા મુસલમાનો, તેમના સ્વભાવ પ્રમાણે, એહલેબૈત (અ.મુ.સ.)ના દરેક સદગુણને રદીયો આપવા ઉતાવળ કરે છે. ત્યારે તેમાં સૌથી વધુ પ્રચલિત હોય તેવા કોઈ સદગુણને તદ્દન રદ કરી શકતા નથી તો પછી તેઓ ‘જો સમજાવી ન […]

Uncategorized

ઈમામત, ફિતરત અને અખ્લાકી મૂલ્યો

વાંચવાનો સમય: 6 મિનિટ ઈમામત, ફિતરત અને અખ્લાકી મૂલ્યો اِنَّ الدِّیْنَ عِنْدَ اللہِ الْاِسْلَامُ ખુદાવંદે આલમની નજીક ફકત દીને ઈસ્લામ જ કબુલ થવા પાત્ર દીન છે. તેની સિવાય બીજો કોઈ મઝહબ કબુલ નહીં થાય. આ પસંદનીય દીનના વિશે રસુલે ખુદા […]

Uncategorized

ઈમામ મહેરબાન પિતા છે

વાંચવાનો સમય: 5 મિનિટ અલ્લાહ તબારક વ તઆલા એ અવલાદે આદમને આ દુનિયામાં અગણિત નેઅમતોથી નવાજેલ છે. પરંતુ તેણે પોતાની તમામ નેઅમતોમાંની દરેક નેઅમત ઉપર, આ જમીન ઉપર જેમને પોતાના વારિસ બનાવ્યા છે, જેમને જાનશીન નિમ્યા છે અને જેમને […]

Uncategorized

ખલીફાની નિમણુંક બાબતે ઉમ્મતના ઈજમાની પધ્ધતિનું જુઠાણું

વાંચવાનો સમય: 2 મિનિટ સુનને અબી દાઉદ અલ સજીસ્તાનીનો મત કે ઉમ્મત તેમના બાબતે એકમત હશે.[1] તે નીચે પ્રમાણેના કારણોસર નબળી છેઃ ૧. તે સ્પષ્ટ છે કે કોઈ કાર્ય ત્યારેજ તેના કર્તાની સાથે સાંકળી શકાય છે જ્યારે તે કાર્ય ઈખ્તેયારથી […]

Uncategorized

વિલાયત અક્કલ અને સમજણ માટે એક પ્રકાશિત ચિરાગ

વાંચવાનો સમય: 7 મિનિટ ડો. ઇકબાલની વિલાયત બાબતની માન્યતાએ કોઈ ન કોઈ ખુણામાંથી અથવા કોઈ ન કોઈ ઈલ્મી શોધખોળ (રીસર્ચ)ની હદોથી તેમની ફિક્ર ઉપર ઊંડી અસર કરી છે. અલ્લામા માસુમીન (અ.મુ.સ)નાં ઇલ્મ તેમની શ્રેષ્ઠતા અને સંપૂર્ણતા સાથે એક ખાસ […]

Uncategorized

તબર્રા તર્ક કરવાથી પોતે ઝાલીમમાં શામીલ થાય છે

વાંચવાનો સમય: 2 મિનિટ અમુક લોકો છે કે જેઓ તબર્રાથી પરહેઝ કરવાનું કહે છે અને તે માટે બહાનાઓ રજુ કરે છે. તબર્રા પ્રત્યે આવુ વલણ  આશ્ર્ચર્યજનક છે. જ્યારે કે કુરઆને કરીમની આયતો અને હદીસોમાં આનો ઝીક્ર થયો છે. બે […]