અન્ય લોકો

આયશા મોઅમીનોની માતા નથી

વાંચવાનો સમય: 4 મિનિટ કેટલાક મુસલમાનો મક્કમ છે કે આયશા બધા ઈમાનદાર પુરૂષો અને સ્ત્રીઓની માતા છે,અને ઘણું ઉંચુ સ્થાન ધરાવે છે કે જે તેને બીજા બધા મુસલમાનો અને ખલીફાઓ ઉપર વિશેષતા અને સત્તા આપે છે. આમાંના કેટલાક અધિકાર […]

ઇમામ અલી (અ.સ.)

શું આયેશાનો એહતેરામ કરવાનો હુકમ અમીરૂલ મોઅમેનીન (અ.સ.)એ આપ્યો હતો?

વાંચવાનો સમય: 3 મિનિટ અમૂક બેવકુફો કહે છે કે આપણે આયેશાનો એહતેરામ કરવો જોઈએ કારણે અમીરૂલ મોઅમેનીન અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.)એ આપણને આમ કરવા કહ્યું છે!! પોતાની વાતને સાબિત કરવા તેઓ આ ખુત્બો રજુ કરે છે: નહજુલ બલાગાહ, […]

ઇમામ અલી (અ.સ.)

અગાઉના અંબીયા (અ.મુ.સ.)ની સુન્નતના આધારે અમીરૂલ મોઅમેનીન (અ.સ.)નું આયેશા માટે કહેવાતો એહતેરામ

વાંચવાનો સમય: 5 મિનિટ રસુલુલ્લાહ (સ.અ.વ.)ની પત્નિઓના અનુયાયીઓ પત્નિઓની સંપૂર્ણ ઈસ્મત સિવાય કોઈ વસ્તુથી નહિ માને. તેમના માટે રસુલુલ્લાહ (સ.અ.વ.)ની ‘પાકીઝા’ પત્નિઓમાં કંઈ ખોટું નથી અને તેમનો બધા મુસલમાનોએ આદાર કરવો જોઈએ. તેઓ માને છે કે પત્નિઓ દીનનું પ્રતીક […]