અમીરૂલ મોઅમેનીન અલી (અ.સ.)એ ખિલાફત માટે તલ્વાર શા માટે ન ઉઠાવી?
વાંચવાનો સમય: 6 મિનિટ રસુલુલ્લાહ (સ.અ.વ.)ની રેહલત પછી ઈસ્લામી સમાજમાં જે ફેરફારો આવ્યા તેમાંથી એક પયગમ્બર (સ.અ.વ.)ની આલને એક બાજુ કરી દેવી હતી. પયગમ્બર (સ.અ.વ.)ના ઝમાનામાં એહલેબૈતે અત્હાર (અ.મુ.સ.)ને એક કેન્દ્રનું સ્થાન પ્રાપ્ત હતું. પરંતુ શૈખૈનની ખિલાફતના ઝમાનામાં તેને […]