એહલેબૈત (અ.સ.)

શું મુસલમાનોને તૌહીદની વ્યાખ્યા કરવાનો હક્ક છે?

વાંચવાનો સમય: 3 મિનિટ એ સામાન્યપણે સંભાળવા મળે છે કે અમુક ચોક્કસ મુસલમાનો ઇસ્લામના સારી રીતે સ્થાપિત તરીકાઓ જેમકે તવસ્સુલ,કબરોનું બાંધકામ, કબરોની ઝીયારત વિગેરેને શિર્ક હોવાનું જાહેર કરે છે જો કે અહિયાં એ મૌકો નથી કે આ તરીકાઓની મંજુરીના […]

અહલેબૈત (અ .સ.)

રસુલે ખુદા (સ.અ.વ.)ની ભરોસાપાત્રતા

વાંચવાનો સમય: 5 મિનિટ સુરએ માએદાહની 67 મી આયત ખાસ ધ્યાન આપવા બાબત છે કારણ કે રસુલે ખુદા (સ.અ.વ.)ના તબ્લીગના 23 વર્ષો દરમ્યાન આપ (સ.અ.વ.) એ ઈલાહી પૈગામને પહોંચાડવા માટે દુશ્મની અને વિરોધમાં ભારે તકલીફો અને ઝહેમતો ઉપાડી હતી. […]

Uncategorized

શું રસુલુલ્લાહ (સ.અ.વ.)ના મા-બાપ મુસલમાન હતા?

વાંચવાનો સમય: 4 મિનિટ મુસલમાનો સહાબીઓના ઇસ્લામ અને ઈમાનની હિફાઝત માટે ઘણી તકલીફો ઉપાડે છે. સહાબીઓ ઉપર કોઈપણ  પ્રકારનો હુમલો ઈસ્લામ ઉપર હુમલો સમજવામાં આવે છે અને આવા હુમલા કરનારાઓને માટે કુફ્રના ફતવાઓ આપવામાં આવે છે. અગર આ મુસલમાનોએ […]

એહલેબૈત (અ.સ.)

લય્લતુલ કદ્રની સરખામણીમાં એહલેબૈત (અ.મુ.સ.)ની અફઝલીય્યતનો ઈન્કાર કરવાના ગંભીર પરીણામો

વાંચવાનો સમય: 2 મિનિટ અમૂક મુસલમાનો એહલેબૈત (અ.મુ.સ.)ના મકામને ઘટાડો કરવાની, તેઓના હક્કનો ઈન્કાર અને તેઓની ફઝીલતો છીનવી લેવાનો પ્રયત્ન કરે છે. તેઓ આ બાબતે એવું  કાંઈ વિચારતા નથી  કે કોઈ તેઓને જોઈ રહ્યું છે અને જાણે કે અલ્લાહ […]

ઇમામ અલી (અ.સ.)

અમીરુલ મોઅમેનીન અલી (અ.સ) ના દુશ્મનો વિરુદ્ધ તબર્રા જરૂરી છે તેઓ પછી ગમે તે હોય

વાંચવાનો સમય: 3 મિનિટ જ્યારે અમીરુલ મોઅમેનીન (અ.સ)ના દુશ્મનો વિરુદ્ધ તબર્રા કરવાની વાત આવે ત્યારે ઘણા આશ્ચર્ય પમાડનાર બહાનાઓ સાંભળવા મળે છે તેમાંથી એક સમૂહ એવો દાવો કરે છે કે આપણે તબર્રા કરવાથી પરહેઝ કરવું જોઈએ કારણ કે અમીરુલ […]

અય્યામે ફાતેમીયાહ

પેહલા ઝાલીમની પેહલી દુશ્મની

વાંચવાનો સમય: 2 મિનિટ હાકીમો અને કેહવાતા ખલીફાઓનો રસુલે ખુદા (સ.અ.વ.) અને અમીરુલ મોઅમેનીન હ.અલી (અ.સ.)ની સાથે વિરોધ અને દુશ્મનાવટ શરૂઆતથીજ હતી.   આવો આપણે પેહલા ઝાલીમની અલી અ.સ. પ્રત્યેની દુશ્મનાવટ અને ઈર્ષા ક્યારથી હતી તેના બાબતે એક રસપ્રદ […]

ઇમામ કાઝીમ (અ.સ.)

ઈમામ મુસા કાઝીમ(અ.સ.)ની ઈમામતની હિદાયત

વાંચવાનો સમય: 6 મિનિટ એહલેબૈત (અ.મુ.સ.)ના બાર અઈમ્મા(અ.મુ.સ.)નીઈમામતનો અકીદો તે રસુલુલ્લાહ (સ.અ.વ.)ના ઝમાનાથી જ ખુબ જાહેર અકીદો હતો. આ અકીદો રસુલુલ્લાહ (સ.અ.વ.) અને એહલેબૈત (અ.મુ.સ.)ના માનનારાઓ સકીફા અને કરબલા જેવા બનાવો હોવા છતાં પણ ઈમામતનો અકીદો પહેલેથી જ ધરાવતા […]

ઇમામ હુસૈન (અ.સ.)

ઈમામ હુસૈન (અ.સ.) એહલે સુન્નતમાં

વાંચવાનો સમય: 15 મિનિટ વિલાદત: ઈમામ હુસૈન ઇબ્ને અલી (અ.સ.)ની મદીનામાં 3 શાબાન, હી.સ. 4 ના મંગળવારના દિવસે વિલાદત થઈ હતી. જેવી આપ (અ.સ.)ની વિલાદત થઈ, આપને આપના નાના રસુલે ખુદા (સ.અ.વ.) પાસે લઈ જવામાં આવ્યા. રસુલુલ્લાહ (સ.અ.વ.) આપને […]

ઇમામ હુસૈન (અ.સ.)

હઝરત જાફરે તૈય્યાર (અ.સ.) ની શહાદત અને ઈમામ હુસૈન (અ.સ.) ઉપર રડવું

વાંચવાનો સમય: 2 મિનિટ અઝાદારીના ટીકાકારો તેના આરોપોના ટેકામાં નીચે મુજબના દાવાઓ રજુ કરે છે : ૧. મૃત ઉપર રડવું બીદઅત છે અને નબી (સ.અ.વ.) થી શોક મનાવવાના કોઈ પુરાવા મળતા નથી. ૨. રડવું કબ્રની અંદરની વ્યક્તિની સજાનું કારણ […]

No Picture
એહલેબૈત (અ.સ.)

ઈતિહાસ લખવામાં અપ્રમાણિકતા (ભાગ-૨)

વાંચવાનો સમય: 6 મિનિટ જેમકે તમે લોકોએ આના પહેલા ભાગમાં જોયું કે અમૂક ઈતિહાસકારોએ અને ઈતિહાસના મિત્રોએ ઈસ્લામના અમૂક મુખ્ય બનાવોને વર્ણવવામાં અમાનતદારીથી કામ નથી લીધું અને ઈતિહાસની સત્યતાના ઉપર કાપકૂપ કરી છે જેનું એક ઉદાહરણ તારીખે તબરીમાંથી આપની […]