અન્ય લોકો

અય્યામે ફાતેમીયાહનું મહત્વ

વાંચવાનો સમય: 2 મિનિટ પ્રસ્તાવના :   હ. ફાતેમા ઝહેરા (સ.અ.) રસુલે ખુદા(સ.અ.વ.)  ની પ્યારી દુખ્તરની શહાદતની યાદમાં જે દીવસો મનાવવામાં આવે છે તેને ‘અય્યામે ફાતેમીયાહ’ કહેવામાં આવે છે. આ  અય્યામ ૧૪-મી જમાદીઉલ અવ્વલથી લઇને ૩-જી જમાઉદીલ આખર સુઘી […]

ઇમામ મહદી (અ.સ.)

ઈમામ મહદી (અ.ત.ફ.શ.) સીહાએ સીત્તાહ ની દ્રષ્ટિએ – બીજો ભાગ

વાંચવાનો સમય: 2 મિનિટ ઈમામ મહદી (અ.ત.ફ.શ.) સુન્ની વિદ્વાનોની કિતાબોમાં સીહાહે સીત્તાહના લેખકની જેમજ બીજા ઘણા સુન્ની વિદ્વાનો(આલિમો) અને ઈતિહાસકારોએ પણ ઈમામ મહદી(અ.ત.ફ.શ.)નાં બારમાં લખ્યું છે. આવો, આપણે અમુક વિદ્વાનોની (આલિમો)થી આ આ બાબતે અભ્યાસ કરીએ.   (૧) હાફીઝ […]

ઇમામ મહદી (અ.સ.)

ઈમામ મહદી (અ.ત.ફ.શ.) સીહાએ સીત્તાહ ની દ્રષ્ટિએ – પ્રથમ ભાગ

વાંચવાનો સમય: 2 મિનિટ મુસ્લિમોમાંથી અમુક મુસ્લિમો એ વાતનો અસ્વીકાર કરે છે કે જે શિઆની સહીહ અને દુરુસ્ત માન્યતાઓ છે. તેમાંથી એક માન્યતા છે કે ઈમામ મહદી (અ.ત.ફ.શ.)  કે જેનો વાયદો કરવામાં આવ્યો છે અને જેમની આગાહી  કરવામાં આવી […]

ઇમામ અલી (અ.સ.)

એહતેમામે ગદીર

વાંચવાનો સમય: 7 મિનિટ કોઇપણ વસ્તુની ખૂબીઓ અથવા અગત્યતા શું ફક્ત ભૌતિકતાના ઉપર નિર્ધારિત થઇ શકે છે? શું કોઈપણ ઐતિહાસિક ઘટનાનું થવું તેની અગત્યતા ઓછી હોવાની દલીલ બની શકે છે? શા માટે શીઆ લોકો ગદીરના જશ્ નને ખુબજ આકર્ષણ […]

ઇમામ હુસૈન (અ.સ.)

ઈમામ હુસૈન (અ.સ.)ની અઝાદારીની અસરો અને ફાયદાઓ

વાંચવાનો સમય: 5 મિનિટ તેમાં કોઈ શક નથી કે સય્યદુશ્શોહદા,હઝરત ઈમામ હુસૈન (અ.સ.) ઉપર ગીર્યા કરવાની બેશુમાર અસરો અને બરકતો છે. ચાલો આપણે વિવિધ પ્રકારના ગમ/રુદનનું મૂલ્યાંકન કરીએ જેથી આપણે ઈમામ હુસૈન (અ.સ.) ઉપર ગીર્યા કરવાની પ્રકૃતિને ઓળખી શકીએ. […]

ઇમામ અલી (અ.સ.)

ગદીર સંબંધિત ચર્ચા ના ફાયદાઓ – બીજો ભાગ

વાંચવાનો સમય: 4 મિનિટ 6.તેનાથી એકતા અને એકમત હોવાનું વાતાવરણ પૈદા થાય છે: આ સંબંધમાં આપણી માન્યતા એ છે કે અગર આ પ્રકારના વિષયો ઉપર ગંભીર, ઈલ્મી અને કોઈપણ પ્રકારનાર પૂવર્ગ્રિહ રાખ્યા વગર ચર્ચા કરવામાં આવે તો ચોક્કસ તે […]

ઇમામ અલી (અ.સ.)

ગદીર સંબંધિત ચર્ચા ના ફાયદાઓ – પ્રથમ ભાગ

વાંચવાનો સમય: 4 મિનિટ અમૂક લોકો કહે છે કે: ઈસ્લામના આરંભકાળના પ્રશ્રો આં હઝરત (સ.અ.વ.) ના સહાબીઓ અને તેમના જીવનના પ્રસંગો જેમકે તેઓની દરમ્યાન જોવા મળતા મતભેદોના વિષે ચર્ચા કરીને કોઈ ફાયદો નથી. એટલા માટે કે તે બધાજ બનાવો […]

રજબ

શું રસુલે ખુદા સ.અ.વ ની મેઅરાજ શારીરિક હતી કે રુહાની

વાંચવાનો સમય: < 1 મિનિટ અલ્લામાં અમીની અ.ર વર્ણવે છે કે “ખરેખર મેઅરાજનો પ્રવાસ શારીરીક છે આ બાબતે ઘણીબધી મુતવાતીર રીવાયતો આ બારામા મળે છે. અને મેઅરાજ શારીરિક છે તેમાં માનવું એ દિનની જરુરીયાતમાંથી છે. અગર શારીરિક મેઅરાજનો ઇનકાર કરીશું […]

મોહર્રમ

જનાબે હમઝા (અ.સ.)ની શહાદત અને ઈમામ હુસૈન (અ.સ.) પર રુદન કરવું

વાંચવાનો સમય: 3 મિનિટ શંકા: ગીર્યા  (અઝાદારી)ને વખોડવાવાળા નીચે મુજબની દલીલ બયાન કરે છે. (૧) મય્યત ઉપર રૂદન કરવું એ બિદઅત છે. ઇસ્લામે તેની ઈજાઝત નથી આપી અને રસુલુલ્લાહ (સ.અ.વ.)ની સુન્નતમાં કોઈ પુરાવો નથી મળતો. (૨) મય્યત પર રૂદન […]

ઝિયારત

શું ઝરી મુબારકને ચૂમવું એ શિર્ક (એક થી વધારે ખુદામાં માનવું) છે?

વાંચવાનો સમય: 2 મિનિટ અમુક નામથી મુસલમાનો શિયા કૌમ પર ઝરી મુબારક ને પથ્થરને પુજવાની તોહમત લગાવે છે. તે લોકો અઈમ્મા (અ.મુ.સ.)ની પવિત્ર ઝરી મુબારકની ઝિયારતને શીર્ક માને છે અને શિયાઓ પર શીર્ક કરવાની તોહમત લગાવે છે. જવાબ:- આ […]