તબર્રા

શું બીજા ખલીફાએ પોતે પણ તરાવીહની નમાઝ પઢી હતી?

વાંચવાનો સમય: 2 મિનિટ તરાવીહ સંબંધે એ નોંધાયેલ છે કે એક દિવસ બીજા ખલીફા તેની ખીલાફતના બીજા વર્ષે માહે રમઝાનની છેલ્લી રાત્રીમાં મસ્જિદની મુલાકાત લીધી (એ ખ્યાલ રહે કે છેલ્લી દસ રાત્રીઓ એટલે એકી રાત્રીઓ) તેણે મુસલમાનોને ઇબાદતમાં વ્યસ્ત […]

પ્રસંગ

શીઆ શા માટે તરાવીહ નથી પઢતા?

વાંચવાનો સમય: 5 મિનિટ તરાવીહની નમાઝ સુન્નીઓની સુન્નત (મુસ્તહબ) નમાઝોમાંથી છે કે જે રમઝાન મહીનાની રાત્રીમાં અંદાજે વીસ (20) રકાત રોજ બાજમાઅત પઢવામાં આવે છે.   તરાવીહ બાબતે શીઆ તથા સુન્નીઓમાં જુદા જુદા અભિપ્રાયો પ્રવર્તે છે: પવિત્ર પયગમ્બર(સ.અ.વ.)ના ઝમાનામાં […]

રમઝાન

શું રસુલે ખુદા સ.અ.વ. તરાવીહની તરફેણમાં હતા?

વાંચવાનો સમય: 2 મિનિટ એહલે સુન્નત દરમ્યાન માહે રમઝાનમાં જમાઅતની સાથે પઢવામાં આવતી ખાસ નમાઝ કે જે “તરાવીહ”થી ઓળખાય છે. એહલે સુન્ન્તના મુતાબિક તે “સુન્નતે મોઅક્કેદાહ” એટલે કે વાજિબ નમાઝ જેવી કે જેનું યોગ્ય કારણ વગર તર્ક કરવું જાએઝ […]

પ્રસંગ

નમાઝે તરાવીહ સુન્નત કે બિદઅત

વાંચવાનો સમય: 22 મિનિટ શીઆ તેમજ સુન્ની બન્નેને ફિકહની કિતાબ તેમજ હદીસોની કિતાબમાં માહે મુબારકે રમઝાનમાં પઢવામાં આવતી ઘણી બધી મુસ્તહબ નમાઝોનું વર્ણન કરવામાં આવ્યું છે અને અમૂક નમાઝોની સંખ્યા તો હજાર કરતા પણ વધી જાય છે. નમાઝે તરાવીહ […]

ઇમામ અલી (અ.સ.)

શું અલી (અ) તરાવીહના હિતમાં હતા?

વાંચવાનો સમય: 2 મિનિટ મોટાભાગના મુસલમાનોએ તરાવીહને અપનાવી લીધું છે એટલા માટે કે તે રસૂલના અસ્હાબની સુન્નત છે. તરાવીહ કે જેનો ઉલ્લેખ કુરઆન કે રસૂલે ખુદા (સ.અ.વ.) અથવા રસૂલ (સ)ના નેક સહાબી અમીરુલ મોઅમેનીન ઇમામ અલી (અ)ની સુન્નતમાં જોવા […]