ઇમામ અલી (અ.સ.)

ગદીરનો ઈન્કાર કરવાની સજા – આકાશમાંથી પથ્થર

વાંચવાનો સમય: < 1 મિનિટ ગદીરનું એલાન અપેક્ષિત રીતે સહાબીઓ વચ્ચે ખૂબ પીડાદાયક હતું. જ્યારે તેઓમાંથી ઘણા (સહાબીઓ) છૂપી રીતે અમીરૂલ મોઅમેનીન(અ સ.)ની ગદીરના  દિવસના મોલાની નિમણુંકનો ઈન્કાર કર્યો, તેઓમાંથી અમુક જે જાહેરમાં પયગંબર(સ.અ.વ.) ઉપર તે બાબતે ગુસ્સે થયા. અસહમત (ઈન્કાર) થનાર […]

ઇમામ હુસૈન (અ.સ.)

શું ઈમામ હુસૈન (અ.સ.) માટે રડવું ઈસ્લામનો ભાગ છે?

વાંચવાનો સમય: 2 મિનિટ શંકા: ઈમામ હુસૈન (અ.સ.)ની યાદમાં રડવું, માતમ કરવું અને અઝાદારી કરવી ઈસ્લામીક અકીદો નથી. આ શહાદત ચોક્કસ દુ:ખદાયક છે પરંતુ પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)એ કોઈ મૃત ઉપર રડવાની મનાઈ કરી છે. જવાબો: અઝાદારી એ માધ્યમ છે […]

અય્યામે ફાતેમીયાહ

અલ્લાહ જનાબે મોહસીન ઈબ્ને અલી (અ.સ.)ના કાતીલો સાથે કેવો વ્યવહાર કરશે?

વાંચવાનો સમય: 4 મિનિટ અમૂક મુસલમાનો એવા છે જેઓ જનાબે મોહસીન ઈબ્ને અલી (અ.સ.)ની શહાદતનો ઈન્કાર કરે છે. તેઓ એમ કહે છે કે જનાબે ફાતેમા (સ.અ.) અને અમીરૂલ મોઅમેનીન (અ.સ.)ને આ નામનો કોઈ ફરઝંદ ન હતો. તેઓ ઈતિહાસમાં જનાબે […]

અય્યામે ફાતેમીયાહ

જનાબે ફાતેમા (સ.અ.)નો ગમ અને આપ (સ.અ.)ના દુશ્મનો પ્રત્યે નફરત કરવી ઈમામતની સિફતને દર્શાવે છે.

વાંચવાનો સમય: 3 મિનિટ રસુલે ખુદા (સ.અ.વ.)ના ચહિતા દિકરી જનાબે ફાતેમા ઝહરા (સ.અ.)ની ઉપર કહેવાતા ખલીફાઓ તરફથી જે મુસીબતનો પહાડ તૂટયો કે જેનાથી લોકો અજાણ છે, તેને યાદ કરીને અઈમ્મા (અ.મુ.સ.) ગમમાં ડૂબી જતા હતા. શૈખ અબ્બાસ કુમ્મી (ર.અ.) […]

અય્યામે ફાતેમીયાહ

શું ફાતેમા ઝહેરા (સ.અ.)નો ગુસ્સો એ સામાન્ય (નાની) બાબત છે ?

વાંચવાનો સમય: 6 મિનિટ કેટલાક મુસ્લિમો પવિત્ર પયગંબર (સ.અ.વ.)ની વફાત બાદ અમીરૂલ મોઅમેનીન હઝરત અલી (અ.સ.) અને ફાતેમા ઝહેરા (સ.અ.)ની “બની બેઠેલા” ખલીફા અને સહાબીઓ ઉપરની, નારાઝગીનો અસ્વીકાર કરે છે. તેઓ એવું બતાવે છે કે આ બંને (અ.મુ.સ.) તે ગાસીબો (ખિલાફતનો હક […]

Uncategorized

વિલાયત અક્કલ અને સમજણ માટે એક પ્રકાશિત ચિરાગ

વાંચવાનો સમય: 7 મિનિટ ડો. ઇકબાલની વિલાયત બાબતની માન્યતાએ કોઈ ન કોઈ ખુણામાંથી અથવા કોઈ ન કોઈ ઈલ્મી શોધખોળ (રીસર્ચ)ની હદોથી તેમની ફિક્ર ઉપર ઊંડી અસર કરી છે. અલ્લામા માસુમીન (અ.મુ.સ)નાં ઇલ્મ તેમની શ્રેષ્ઠતા અને સંપૂર્ણતા સાથે એક ખાસ […]

Uncategorized

તબર્રા તર્ક કરવાથી પોતે ઝાલીમમાં શામીલ થાય છે

વાંચવાનો સમય: 2 મિનિટ અમુક લોકો છે કે જેઓ તબર્રાથી પરહેઝ કરવાનું કહે છે અને તે માટે બહાનાઓ રજુ કરે છે. તબર્રા પ્રત્યે આવુ વલણ  આશ્ર્ચર્યજનક છે. જ્યારે કે કુરઆને કરીમની આયતો અને હદીસોમાં આનો ઝીક્ર થયો છે. બે […]

રસુલે ખુદા (સ.અ.વ.)

અકબાહના બનાવમાં રસુલુલ્લાહ (સ.અ.વ.)ની ઝીંદગી ઉપર જોખમ

વાંચવાનો સમય: 4 મિનિટ મુનાફીકો દ્વારા ઈસ્લામ અને રસુલુલ્લાહ (સ.અ.વ.)ને ઈજા પહોંચાડવાની કોશિષો ઈસ્લામના ઈતિહાસમાં સતત જોવા મળે છે. આપણે  રસુલુલ્લાહ (સ.અ.વ.)ની ઝીંદગીના ઘણા બધા બનાવોમાં આ બાબત જોઇ શકાય છે. આવી કોશિષો રસુલુલ્લાહ (સ.અ.વ.)ની ઝીંદગીના અંતીમ વર્ષોમાં ખુબ […]

તૌહીદ

શું વસીલો ચાહવો એ ઇસ્લામમાં જરૂરી છે?

વાંચવાનો સમય: 3 મિનિટ વસીલો (માધ્યમ) અને તવસ્સુલ (માધ્યમ દ્વારા અલ્લાહ પાસે આજીજી કરવી) એ પ્રચલિત રીવાજ છે કે જે આપણે કુરઆન અને સુન્નાહમાં પામીએ છીએ,એ છતા પણ અમુક ધર્માધ લોકોથી આપણે વિરોધોનો સામનો કરવો પડે છે. શંકા:- દાખલા […]

અહલેબૈત (અ .સ.)

મુબાહેલાથી કઈ રીતે હ. અલી (અ.સ.)ની અફઝલીય્યત સાબીત થાય છે

વાંચવાનો સમય: 3 મિનિટ મુબાહેલાથી કઈ રીતે હ. અલી (અ.સ.)ની અફઝલીય્યત સાબીત થાય છે મુસલમાનો ફલાણા ફલાણા સહાબીઓની સર્વોચય્તા સાબીત કરવા અથવા એક ખાસ પત્નિ કઈ રીતે શ્રેષ્ઠ છે તે સાબીત કરવા એડી ચોટીનુ જોર લગાવી દે છે (ભરપૂર […]