અહલેબૈત (અ .સ.)

કુરઆને કરીમમાં અઈમ્મા (અ.મુ.સ.)ના નામની સ્પષ્ટતા ન હોવાની હિકમત

વાંચવાનો સમય: 11 મિનિટ સંશોધનાત્મક અવલોકન અઈમ્મા (અ.મુ.સ.)ના નામો અને તેમની ઈમામત અને તેમના મકામની સ્પષ્ટતા કુરઆને કરીમમાં કેમ જોવા મળતી નથી? બન્ને ફિર્કાઓની કિતાબોથી એ અંદાજ લગાવી શકાય છે કે આ સવાલ દરેક મઅસુમ ઈમામોના ઝમાનામાં પણ ઉદ્ભવ્યો […]

ઇમામ અલી (અ.સ.)

અમીરૂલ મોઅમેનીન અલી (અ.સ.)એ ખિલાફત માટે તલ્વાર શા માટે ન ઉઠાવી?

વાંચવાનો સમય: 6 મિનિટ રસુલુલ્લાહ (સ.અ.વ.)ની રેહલત પછી ઈસ્લામી સમાજમાં જે ફેરફારો આવ્યા તેમાંથી એક પયગમ્બર (સ.અ.વ.)ની આલને એક બાજુ કરી દેવી હતી. પયગમ્બર (સ.અ.વ.)ના ઝમાનામાં એહલેબૈતે અત્હાર (અ.મુ.સ.)ને એક કેન્દ્રનું સ્થાન પ્રાપ્ત હતું. પરંતુ શૈખૈનની ખિલાફતના ઝમાનામાં તેને […]

સંક્ષેપ

જાહેરમાં ઇત્તેહાદ – રૂહાનીય્યતમાં વિખવાદ

વાંચવાનો સમય: < 1 મિનિટ બધા જ મુસલમાનો દરમ્યાન ઇત્તેહાદ દરેકની ઈચ્છા છે.   શું આ શકય છે?   શું બધા જ મુસલમાનોની રૂહો ઇત્તેહાદ કરશે? એક લાંબી હદીસમાં ઈમામ સાદિક (અ.સ.) ફરમાવે છે: “તમારી જાહેરી બેઠકો અને તેમની જાહેરી […]

ઇમામ મહદી (અ.સ.)

ઈમામ મહદી(અ.સ.)નો જન્મ અહલે સુન્ન્તની કિતાબોમાં

વાંચવાનો સમય: 7 મિનિટ ઈમામ મહદી(અ.સ.)ના જન્મની રીવાયાત ઘણા બધા અહલે સુન્ન્તના આલીમોએ નકલ કરી છે. અમો અહીં અમુક નામો ઉદાહરણ રૂપે તાકી રહ્યા છે. અલબત સંપૂર્ણ યાદી તો ખુબજ લાંબી છે કે જેને આ ટુંકા લેખમાં સમાવી શકાય. […]

ઇમામ અલી (અ.સ.)

કેવી રીતે હઝરત અલી ઈબ્ને અબી તાલિબ(અ.સ.) બીજાઓ કરતા શ્રેષ્ઠ છે?

વાંચવાનો સમય: 7 મિનિટ મુસલમાનો સૌથી વધુ બનાવટી, અતાર્કિક અને ઘડી કાઢેલી રિવાયતોથી કહેવાતા ખલીફાઓની હુકુમત સાબીત કરવાની કોશિષ કરે છે. આમ, તેઓ અલ્લાહ(ત.વ.ત.) અને રસુલ એ કરીમ(સ.અ.વ.)ના પસંદ કરાયેલ હ.અમીરુલ મોઅમેનીન અલી ઈબ્ને અબી તાલિબ(અ.સ.) કરતા આગળ વધવા […]

અય્યામે ફાતેમીયાહ

કોણ મોટો ઝાલીમ છે? જ.ફાતેમા (સ.અ.)નો કાતીલ કે ઈ.હુસૈન (અ.સ.)નો કાતીલ?

વાંચવાનો સમય: 4 મિનિટ હ.રસુલે ખુદા(સ.અ.વ.)ની એહલેબય્ત હંમેશા ઝુલ્મ અને અત્યાચારનો શિકાર બની છે. તેઓ રસુલુલ્લાહ(સ.અ.વ.)થી નઝદીક હોવા ઉપરાંત અલ્લાહ(ત.વ.ત.) અને રસુલ(સ.અ.વ.)એ મુસલમાનોને તેમની સાથે મોહબ્બત કરવાનો અને તેમનો એહતેરામ કરવાના બારામાં સંખ્યાબંધ સ્પષ્ટ હુકમો આપ્યા હતા. ખાસ કરીને […]

Uncategorized

સહીહ બુખારી: તેની ભરોસાપાત્રતા ઉપર ચર્ચા

વાંચવાનો સમય: 5 મિનિટ મુસલમાનોનું એક સમુહ શીઆઓ ઉપર ગુમરાહ થઈ ગયા હોવાનો આરોપ મુકે છે. આવી કેહવાતી ગુમરાહીઓમાંથી એક એ છે કે શીઆઓ એહલે તસન્નુંનની સૌથી ભરોસાપાત્ર કિતાબ સહીહ બુખારીની ભરોસાપાત્રતાને નકારે છે. અત્યારે આપણે આ તબક્કે સહીહ […]

અય્યામે ફાતેમીયાહ

અબુ બકરે જ. ઝહરા (સ.અ.)ને શા માટે બાગે ફિદકનો હક ન આપ્યો?

વાંચવાનો સમય: 3 મિનિટ તેનું સાચુ કારણ  સામાન્ય રીતે મુસ્લમાનો એમ દાવો કરે છે કે બાગે ફિદક એ ચર્ચાસ્પદ બાબત હતી જ નહી કારણ કે તેઓની નઝરમાં નબીઓ કયારેય પણ વારસો મૂકી જતા નથી અને તમામ મિલ્કતો અને સંપતી […]

રમઝાન

શું રસુલે ખુદા સ.અ.વ. તરાવીહની તરફેણમાં હતા?

વાંચવાનો સમય: 2 મિનિટ એહલે સુન્નત દરમ્યાન માહે રમઝાનમાં જમાઅતની સાથે પઢવામાં આવતી ખાસ નમાઝ કે જે “તરાવીહ”થી ઓળખાય છે. એહલે સુન્ન્તના મુતાબિક તે “સુન્નતે મોઅક્કેદાહ” એટલે કે વાજિબ નમાઝ જેવી કે જેનું યોગ્ય કારણ વગર તર્ક કરવું જાએઝ […]

ઇમામ અલી (અ.સ.)

પોતાની જાતને વહેચીને અલ્લાહની મરજી ખરીદનાર કોણ છે?

વાંચવાનો સમય: 3 મિનિટ મુસલમાન સમાજની મોટી કરુણાકિતાઓમાંથી એક એ છે કે ઈમાનના એકદમ સાબિત થએલ હુકમો જેમકે તૌહીદ,ઇસ્લામમાં પયગંબર સ.અ.વ નું સ્થાન,શફાઅત,તવસ્સુલ,હ.અલી અ.સ જ.ફાતેમતુઝ્ઝહેરા સ.અ. અને તેમની ઔલાદની મોહબ્બત હ.ઈમામ હુસૈન અ.સ ની ફઝીલત યઝીદની નીચતા વિગેરે આ […]