ઇમામ અલી (અ.સ.)

કુરઆનની દસ આયતોના પ્રચાર માટે અયોગ્ય, ખિલાફત માટે અયોગ્ય

વાંચવાનો સમય: 3 મિનિટ મુસ્લિમ વિદ્વાનો દ્વારા તે વ્યાપકપણે નોંધાયેલું છે કે ૯મી હિજરીમાં પવિત્ર પયગમ્બર (સ.અ.વ)એ સુરએ બરાઅત (૯) ના પ્રથમ દસ આયતોની તબ્લીગ માટે અલ્લાહના હુકમથી અમીરુલ મોઅમનીન (અ.સ) ને અબૂબકરની જગ્યાએ મોકલ્યા .   મનાકીબ આલ-એ-અબી […]

અય્યામે ફાતેમીયાહ

જનાબે ફાતેમા (સ.અ.) અને તાગુતનો ઈન્કાર

વાંચવાનો સમય: 4 મિનિટ   لَا إِكْرَاهَ فِي الدِّينِ قَد تَّبَيَّنَ الرُّشْدُ مِنَ الْغَيِّ فَمَن يَكْفُرْ بِالطَّاغُوتِ وَيُؤْمِن بِاللَّهِ فَقَدِ اسْتَمْسَكَ بِالْعُرْوَةِ الْوُثْقَىٰ لَا انفِصَامَ لَهَا وَاللَّهُ سَمِيعٌ عَلِيمٌ “દીનમાં કોઈ જાતની જબરદસ્તી નથી, બેશક હિદાયત ગુમરાહીથી જુદી થઈ […]

પ્રસંગ

મરહુમ પર આપણે કેટલો વખત રડવું જોઈએ

વાંચવાનો સમય: 2 મિનિટ આપણે મરણ પામેલા પર રડવું જોઈએ? શું તે સુન્નત છે? શું તે બિદઅત છે? આપણે તેમના પર કેટલો સમય રડવુ જોઈએ? મરણ પામેલ પર ગમ કરવા બાબતે આ અમુક સવાલો છે. જવાબ:- ઐતિહાસિક બનાવો સાબિત […]

અહલેબૈત (અ .સ.)

જ્યારે એહલેબૈત (અ.મુ.સ.) એ યઝીદના શાદીના પ્રસ્તાવને ઠુકરાવ્યો

વાંચવાનો સમય: 5 મિનિટ એહલેબૈત (અ.મુ.સ.)ના વિરોધીઓ અને તેઓના અનુયાયીઓ હંમેશા એહલેબૈત (અ.મુ.સ.) અને ખિલાફતના ગાસીબો વચ્ચે ખોટા વૈવાહિક સબંધો બતાવવા તત્પર હોય છે જેથી એમ સાબીત કરે કે એહલેબૈત (અ.મુ.સ.) ન ફકત તેઓથી ખુશ હતા પરંતુ તેઓને હકીકી […]

ઇમામત

શા માટે ખિલાફત માટે અબુબક્ર કરતા વધારે ઈબ્લીસ લાયક હતો?

વાંચવાનો સમય: < 1 મિનિટ વિરોધીઓ ખિલાફત બાબતે શીઆઓ સાથે ખુબ જ વિવાદ કર્યા કરે છે અને દાવો કરે છે કે ખલીફાઓ તે હોદ્દાને સૌથી વધુ લાયક હતા જે તેઓએ હકીકતમાં છીનવી લીધેલ હતા. તદઉપરાંત તેઓ બધી જ દલીલો અને […]

શિયા

શા માટે શીઆઓ જમીન ઉપર સજદો કરે છે?

વાંચવાનો સમય: 10 મિનિટ અમૂક મુસલમાનો દ્વારા એહકામ (ફીકહ) બાબતે શંકાઓ ઉત્પન્ન કરવામાં આવે છે કે શા માટે શીઆઓ જમીન અથવા તુરબત ઉપર સજદો કરે છે. આ વિષય ઉપર ઘણા સવાલો છે જે અમોએ વર્ગીકૃત કરી દરેકનો અલગ જવાબ […]

ઇમામ સાદિક (અ.સ.)

ઈમામ સાદિક (અ.સ.)નો મરતબો એહલે તસન્નુન ‘ઈમામો’ની નઝરમાં

વાંચવાનો સમય: 2 મિનિટ એહલે તસન્નુનના સત્તાધીકારીઓ એહલેબૈત (અ.મુ.સ.)ના મઅસુમ ઈમામો (અ.મુ.સ.)ને માનનીય જાણે છે. તેઓના આલીમો અને સરદારો (ઈમામો)એ મઅસુમ ઈમામો (અ.મુ.સ.)ની ફઝીલતને સ્વિકારી છે. આ રીતે એહલે તસન્નુનના ‘ઈમામો’ ઈમામ સાદિક (અ.સ.)ને તેમના ઈલ્મ, ઈબાદત, તકવા અને […]

ઇમામ અલી (અ.સ.)

અમીરૂલ મોઅમેનીન અલી (અ.સ.)ની શહાદત… અને તેની ખરી પૂર્વભૂમિકા

વાંચવાનો સમય: 4 મિનિટ ઓગણીસમી માહે રમઝાન હિજરી સન 40 માં સુબ્હની નમાઝના સમયે એક એવો દિલોને હલબલાવી નાખનાર બનાવ બન્યો કે મુસલમાનોનો ઈતિહાસ આજ સુધી ભુલાવી શકયો નથી. મસ્જીદે કુફાની મેહરાબમાં એક ખારજી મલ્ઉને મુસલમાનોના હાકીમે વકત, રસુલુલ્લાહ […]

રસુલે ખુદા (સ.અ.વ.)

શું રસુલુલ્લાહ (સ.અ.વ.) અંધ માણસ ઉપર ગુસ્સે થયા?

વાંચવાનો સમય: 5 મિનિટ શંકા: અમૂક મુસલમાનો માને છે કે આયતો અને હદીસોમાં રસુલે ખુદા (સ.અ.વ.)ની ઉમદા સિફતો અને સંપૂર્ણતાને બયાન કર્યા હોવા છતા (નઉઝોબીલ્લાહ) આપ (સ.અ.વ.)થી ભુલ થઈ જતી હતી. આની દલીલ માટે તેઓ એક બનાવ રજુ કરે […]

અહલેબૈત (અ .સ.)

મુબાહેલાની દ્રષ્ટિએ સહાબા ઉપર એહલેબૈત (અ.મુ.સ.)ની ફઝીલત

વાંચવાનો સમય: 3 મિનિટ   સહાબીઓ અને પત્નિઓના ટેકેદારોને એ હકીકતનો સતત સામનો કરવો પડે છે કે તેમના સરદારોએ ઈસ્લામના ઈતિહાસમાં કયારેય કોઈ યોગદાન નથી આપ્યું. આમાં મુબાહેલાનો બનાવ શામીલ છે જેમાં રસુલુલ્લાહ (સ.અ.વ.) નજરાનના યહુદીઓ સામે પોતાની પવિત્ર […]