અહલેબૈત (અ .સ.)

બકીઅ, ઈતિહાસના પાલવમાં એક બુગ્ઝ – બીજો ભાગ

વાંચવાનો સમય: 3 મિનિટ બકીઅનો ધ્વંસ અને તારાજી: 8 શવ્વાલ હિજરી સન 1344 મુજબ 21 એપ્રીલ ઈ.સ. 1925 ના બુધવારે અબ્દુલ અઝીઝ બિન સઉદની આગેવાનીમાં વહાબીઓએ મદિનએ મુનવ્વરાને ઘેરી લીધું અને બચાવ કરનારાઓ સાથે જંગ કરી અને ઉસ્માની હુકુમતના […]

અહલેબૈત (અ .સ.)

બકીઅ, ઈતિહાસના પાલવમાં એક બુગ્ઝ – પ્રથમ ભાગ

વાંચવાનો સમય: 5 મિનિટ જન્નતુલ બકીઅ નામનું કબ્રસ્તાન સાઉદી અરેબીયાના મદીનએ મુનવ્વરામાં આવેલું એક ખૂબજ અઝમત ધરાવતુ કબ્રસ્તાન છે. આ કબ્રસ્તાનમાં ઈસ્લામની પહેલી હરોળના ખૂબજ અઝમત ધરાવનારા હઝરત રસુલે અકરમ (સ.અ.વ.)ના સહાબીઓ અને આપ હઝરત (સ.અ.વ.)ના એહલેબૈત તેમાં પણ […]

અહલેબૈત (અ .સ.)

ઇલાહી હુજ્જતોથી તબર્રૂક: સહાબાની સુન્નત

વાંચવાનો સમય: 4 મિનિટ ઝિયારત દરમિયાન શીઆઓ શા માટે ઈમામો(અ.સ.)ના હરમના દરવાજા અને દીવાલોને ચૂમે છે અને તેનાથી બરકત (તબર્રૂક) તલબ કરે છે? જવાબ: ઈલાહી અવ્લીયાના મઝાર અને તેમના સ્મૃતિ ચિન્હો થકી તબર્રુક તલબ કરવું (બરકત માંગવી) એ મુસલમાનો […]

ઝિયારત

શું ઝરી મુબારકને ચૂમવું એ શિર્ક (એક થી વધારે ખુદામાં માનવું) છે?

વાંચવાનો સમય: 2 મિનિટ અમુક નામથી મુસલમાનો શિયા કૌમ પર ઝરી મુબારક ને પથ્થરને પુજવાની તોહમત લગાવે છે. તે લોકો અઈમ્મા (અ.મુ.સ.)ની પવિત્ર ઝરી મુબારકની ઝિયારતને શીર્ક માને છે અને શિયાઓ પર શીર્ક કરવાની તોહમત લગાવે છે. જવાબ:- આ […]

ઇમામ અલી (અ.સ.)

પયગંબર (સ.અ.વ) સંબંધિત દરેક મહત્વના બનાવમાં અમીરુલ મોઅમેનીન (અ.સ) નો ઉલ્લેખ શા માટે હોય છે?

વાંચવાનો સમય: 2 મિનિટ પયગંબર (સ.અ.વ) સંબંધિત દરેક મહત્વના બનાવમાં અમીરુલ મોઅમેનીન (અ.સ) નો ઉલ્લેખ શા માટે હોય છે? પયગંબર (સ.અ.વ.) સંબંધિત મહત્વપૂર્ણ બનાવો જેમ કે ૧૭મી રબ્બિઉલ અવ્વલ અને ૨૭મી રજબના રોજ ઇસ્લામની જાહેરાત (બેઅસત/મેઅરાજ) અમીરુલ મોઅમેનીન (અ.સ) […]

ઇમામ અલી (અ.સ.)

અમીરુલ મોઅમેનીન (અ.સ.)ની સમાનતા ખાના એ કાબા સાથે

વાંચવાનો સમય: 2 મિનિટ શિયા અને સુન્ની રીવાયતો મુજબ અલી અ.સ.ની વિલાદત ખાના એ કાબામાં થઇ છે. આ ઉપરાંત અલી અ.સ.ની ફઝીલતની સામ્યતા ખાના એ કાબા સાથે નીચેની હદીસો દ્વારા પણ મળે છે. ૧. લોકો અલી અ.સ.ની મુલાકાત માટે […]