તબર્રા

તબર્રા તર્ક કરવાથી પોતે ઝાલીમમાં શામીલ થાય છે

વાંચવાનો સમય: 2 મિનિટ અમુક લોકો છે કે જેઓ તબર્રાથી પરહેઝ કરવાનું કહે છે અને તે માટે બહાનાઓ રજુ કરે છે. તબર્રા પ્રત્યે આવુ વલણ તે આશ્ર્ચર્યજનકછે. જ્યારે કે કુરઆને કરીમની આયતો અને હદીસોમાં આનો ઝીક્ર થયો છે. બે […]

Uncategorized

તબર્રાથી દૂર ભાગવાના ગંભીર પરિણામો

વાંચવાનો સમય: 3 મિનિટ એક એવો નઝરીયો છે કે તવલ્લા એટલેકે આલે મોહમ્મદ (અ.મુ.સ.) સાથે મોહબ્બત આપણી નજાત માટે કાફી છે. તબર્રા એટલેકે આલે મોહમ્મદ (અ.મુ.સ.)ના દુશ્મનો પ્રત્યે નફરતથી દૂર રહેવું જોઈએ જેથી બીજા મુસલમાનો સાથે વિવાદ ન થાય. […]

અહલેબૈત (અ .સ.)

શું આપણે એહલેબૈત (અ.મુ.સ.) પાસે તેમની શહાદત પછી માંગી શકીએ છીએ?

વાંચવાનો સમય: 7 મિનિટ શંકા:           અમૂક કહેવાતા મુસલમાનો ઈલાહી હસ્તીઓને વસીલા (માધ્યમ) બનાવીને માંગવાનો વિરોધ કરે છે. તેઓની મુળ વાત એ છે કે આપણે ફકત અલ્લાહ પાસે જ માંગવું જોઈએ. પછી તેઓ ઈચ્છા ન હોવા છતાં પોતે જ […]

ઇમામ અલી (અ.સ.)

શિઆ અને સુન્ની તફ્સીરો મુજબ અમીરુલ મોઅમેનીન અલી ઇબ્ને અબી તાલિબ અ.સ.ની ફઝીલતો

વાંચવાનો સમય: 3 મિનિટ  જારુલ્લાહ ઝમખ્શરી પોતાની તફસીર “અલ કશ્શાફ” ભાગ ૪, પાનાં નં. ૧૯૭ પર ઇબ્ને અબ્બાસથી લખે છે કે એક વખત પવિત્ર પયગંબર (સ.અ.વ.) પોતાના અસહાબોને લઈને ઈમામ હસન (અ.સ.) અને ઈમામ હુસૈન (અ.સ.) બીમાર હતા ત્યારે તેમની મુલાકાતે ગયા. […]

અહલેબૈત (અ .સ.)

રસુલુલ્લાહ (સ.અ.વ.)ના દફનમાં મુસલમાનો માટે બોધપાઠો

વાંચવાનો સમય: 7 મિનિટ અમુક મુસલમાનોને રસુલે ખુદા (સ.અ.વ.) અને તેમના જાનશીન (અનુગામી) વિષે ગેરસમજણ છે. ખુદ રસુલે ખુદા (સ.અ.વ.)ના પવિત્ર જીવન દરમ્યાન એવા ઘણા વાકેઆ (પ્રસંગો) બનેલ કે જેના દ્વારા આ કુશંકાઓને મુસલમાનો માટે દુર કરેલ છે અને […]

અહલેબૈત (અ .સ.)

આલે મોહમ્મદ (અ.મુ.સ.)ની ફઝીલત ફખ્રે રાઝીની નઝરમાં

વાંચવાનો સમય: 2 મિનિટ આલે મોહમ્મદ (અ.મુ.સ.)ની ફઝીલત મોટાભાગના મુસલમાનોના ખ્યાલ અથવા સ્વિકારવા કરતા ઘણી ઉંચી છે. ઘણા બધા મુસલમાન આલીમોએ આ હકીકતને સ્વિકારી છે. આવા જ એક આલીમ છે અબુ અબ્દીલ્લાહ મોહમ્મદ બિન ઉમર બિન હુસૈન અલ તૈમી […]

અહલેબૈત (અ .સ.)

શું બહુમતીનું દીનમાં કોઈ મહત્વ છે?

વાંચવાનો સમય: < 1 મિનિટ શિઆઓ વિરુદ્ધ મુસ્લિમો દ્વારા વિવિધ વાંધાઓ ઉઠાવવામાં આવ્યા છે તેમાંથી એ કે લઘુમતી હોવાને લીધે તેઓએ ઇમામતના બદલે મુસ્લિમ બહુમતીના તાબે થવું જોઈએ.અગર શિયા લોકો સાચા હોય તો તેઓ લઘુમતીમાં ન હોતે જવાબ – શિઆઓ […]

અહલેબૈત (અ .સ.)

જ્યારે અમીરૂલ મોઅમેનીન (અ.સ.) માટે સૂરજ પાછો ફર્યો.

વાંચવાનો સમય: 4 મિનિટ           અમીરૂલ મોઅમેનીન (અ.સ.)ની ફઝીલતોમાંથી એક ફઝીલત રસુલુલ્લાહ (સ.અ.વ.)ની દોઆથી ઈમામ (અ.સ.) માટે સૂરજનું પાછું ફરવું છે. જ્યારે કે ઈમામ (અ.સ.)ની ફઝીલતો પૈકી આ ફકત એકજ ફઝીલત છે, પરંતુ એ નોંધપાત્ર છે કારણકે મુસલમાનોએ આનુ […]