
કલમ અને દવાત નો પ્રસંગ
વાંચવાનો સમય: 2 મિનિટ પયગમ્બરે અકરમ (સ.અ.વ.) ની વફાતના દિવસે એટલે કે સોમવારે સવારે અમૂક અસ્હાબો આપની ખિદમતમાં ભેગા થયા તો આં હઝરત (સ.અ.વ.) એ ફરમાવ્યું: કલમ અને કાગળ લાવો જેથી કરીને હું એવું લખાણ લખી આપુ કે તમે […]
વાંચવાનો સમય: 2 મિનિટ પયગમ્બરે અકરમ (સ.અ.વ.) ની વફાતના દિવસે એટલે કે સોમવારે સવારે અમૂક અસ્હાબો આપની ખિદમતમાં ભેગા થયા તો આં હઝરત (સ.અ.વ.) એ ફરમાવ્યું: કલમ અને કાગળ લાવો જેથી કરીને હું એવું લખાણ લખી આપુ કે તમે […]
વાંચવાનો સમય: 6 મિનિટ હદીસે નૂરને ઘણા બધા સુન્ની અને શીઆ આલીમોએ વિગતવાર પોતાની ભરોસાપાત્ર કિતાબોમાં અમૂક ફેરફારોની સાથે વર્ણન કરી છે. આલીમોએ આ હદીસને રસુલે ખુદા (સ.અ.વ.) અને આપની પાકીઝા એહલેબૈત (અ.મુ.સ.)ની ફઝીલતોને સાબીત કરવા માટે રજુ કરી […]
વાંચવાનો સમય: 12 મિનિટ હોદ્દાની વિશેષતા: અગર કોઈ કોલેજ અથવા યુનિવર્સીટીમાં કોઈના જવાથી કોઈ જગ્યા ખાલી થાય અને તે જગ્યા માટે યોગ્ય વ્યકિતની જરિયાત હોય, ત્યારે તે જગ્યા અને હોદ્દા માટે જાહેરાત કરવામાં આવે છે ત્યારે ફકત જગ્યા અને […]
વાંચવાનો સમય: < 1 મિનિટ ગદીરનું એલાન અપેક્ષિત રીતે સહાબીઓ વચ્ચે ખૂબ પીડાદાયક હતું. જ્યારે તેઓમાંથી ઘણા (સહાબીઓ) છૂપી રીતે અમીરૂલ મોઅમેનીન(અ સ.)ની ગદીરના દિવસના મોલાની નિમણુંકનો ઈન્કાર કર્યો, તેઓમાંથી અમુક જે જાહેરમાં પયગંબર(સ.અ.વ.) ઉપર તે બાબતે ગુસ્સે થયા. અસહમત (ઈન્કાર) થનાર […]
વાંચવાનો સમય: 4 મિનિટ મુનાફીકો દ્વારા ઈસ્લામ અને રસુલુલ્લાહ (સ.અ.વ.)ને ઈજા પહોંચાડવાની કોશિષો ઈસ્લામના ઈતિહાસમાં સતત જોવા મળે છે. આપણે રસુલુલ્લાહ (સ.અ.વ.)ની ઝીંદગીના ઘણા બધા બનાવોમાં આ બાબત જોઇ શકાય છે. આવી કોશિષો રસુલુલ્લાહ (સ.અ.વ.)ની ઝીંદગીના અંતીમ વર્ષોમાં ખુબ […]
વાંચવાનો સમય: 3 મિનિટ મુબાહેલાથી કઈ રીતે હ. અલી (અ.સ.)ની અફઝલીય્યત સાબીત થાય છે મુસલમાનો ફલાણા ફલાણા સહાબીઓની સર્વોચય્તા સાબીત કરવા અથવા એક ખાસ પત્નિ કઈ રીતે શ્રેષ્ઠ છે તે સાબીત કરવા એડી ચોટીનુ જોર લગાવી દે છે (ભરપૂર […]
વાંચવાનો સમય: 8 મિનિટ હિજરી સન દસ ઈસ્લામી જગત માટે એ ઝમાનો છે જેમાં સરવરે કાએનાત, હઝરત ખત્મી મર્તબત હઝરત મોહમ્મદે મુસ્તફા (સ.અ.વ) અલ્લાહ ના હુકમથી પોતાના તમામ કામો ને આટોપવા લાગ્યા અને દસમી હિજરી ના અંતમાં પોતાની બાદનો […]
વાંચવાનો સમય: 3 મિનિટ સહાબીઓ અને પત્નિઓના ટેકેદારોને એ હકીકતનો સતત સામનો કરવો પડેછે કે તેમના સરદારોએ ઈસ્લામના ઈતિહાસમાં કયારેય કોઈ યોગદાન નથી આપ્યું. આમાં મુબાહેલાનો બનાવ શામીલ છે જેમાં રસુલુલ્લાહ (સ.અ.વ.) નજરાનના યહુદીઓ સામે પોતાની પવિત્ર આલને લઈ […]
વાંચવાનો સમય: 2 મિનિટ જ્યારે રસુલુલ્લાહ (સ.અ.વ.)ની પત્નિઓની ફઝીલતોની ચર્ચા થતી હોય ત્યારે ઉમ્મુલ મોઅમેનીન હઝરત ખદીજા (સ.અ.)ની સાથે કોઈની બરાબરી શકય નથી. આપ (સ.અ.)ના નામે બેશુમાર ફઝીલતો છે જેમાંથી મુખ્ય ફઝીલત ઈસ્લામ કબુલ કરવામાં સૌથીઆગળ છે. ઉમ્મુલ મોઅમેનીન […]
વાંચવાનો સમય: 3 મિનિટ અમુક મુસલમાન અબુબક્રના ખીલાફતના દાવાને સાબીત કરવા કહે છે કે અલી ઇબ્ને અબુતાલીબ (અ.સ.) તેને માન આપતા હતા અને આપ(અ.સ.) તેની પાછળ જમાત નમાઝ પડવા રાજી હતા આ વાત તેને દર્શાવે છે. તેઓ દાવો કરે […]
Copyright © 2019 | Najat