ઇમામ મહદી (અ.સ.)

ઇસ્લામમાં ૧૫ શાબાનનું મહત્વ

વાંચવાનો સમય: 5 મિનિટ પ્રસ્તાવના મુસલમાનોનો એક વિશિષ્ટ સમૂહ ૧૫ શાબાનને વરસના બીજા દિવસો જેવો સમજે છે. તેઓ તે દિવસના કોઈ ખાસ દરજ્જા અથવા મહત્વને નકારે છે. તેઓ કહે છે કે ૧૫ શાબાનને ઈબાદતનો દિવસ સમજવો બીદઅત છે. તેઓની […]

ઇમામ મહદી (અ.સ.)

ઈમામ મહદી(અ.સ.)નો જન્મ અહલે સુન્ન્તની કિતાબોમાં

વાંચવાનો સમય: 7 મિનિટ ઈમામ મહદી(અ.સ.)ના જન્મની રીવાયાત ઘણા બધા અહલે સુન્ન્તના આલીમોએ નકલ કરી છે. અમો અહીં અમુક નામો ઉદાહરણ રૂપે તાકી રહ્યા છે. અલબત સંપૂર્ણ યાદી તો ખુબજ લાંબી છે કે જેને આ ટુંકા લેખમાં સમાવી શકાય. […]

ઇમામ મહદી (અ.સ.)

અલ્લાહે નબી ખિઝર (અ.સ.)ને લાંબી ઝીંદગી શા માટે આપી?

વાંચવાનો સમય: 2 મિનિટ શંકાશીલ લોકો એક યા બીજું બહાનું બતાવીને ઇમામ મહેંદી (અ.ત.ફ.શ.)ની હયાતનો ઇન્કાર કરે છે. તેઓની નબળી દલીલોમાંની એક દલીલ આપ (અ.સ.)નું લાંબુ જીવન છે. તેઓના મત મુજબ એક વ્યક્તિ માટે આટલી  લાંબી જિંદગી સામાન્ય  નથી. જવાબ: ઇમામ […]

અહલેબૈત (અ .સ.)

શા માટે લોકો ઈમામને ચુંટી નથી શકતા?

વાંચવાનો સમય: 2 મિનિટ એક મહત્વનું પાસુ જે મુસલમાનોને અલગ કરે છે તે હાદીઓ (ઈમામો)ને ચુંટવામાં છે. મોટાભાગના માને છે કે લોકો પાસે ક્ષમતા અને અધિકાર છે કે તેઓ પોતાની હિદાયત માટે ઈમામ / ખલીફાને ચુંટે. લઘુમતી કે જેઓ […]

ઇમામ મહદી (અ.સ.)

અલ્લાહે જનાબે ખીઝર (અ.સ.) ને કેમ લાંબું જીવન આપ્યું?

વાંચવાનો સમય: 3 મિનિટ પયગંબર ખીઝર વિશે ઇમામ જાફર સાદિક (અ.સ.)  ફરમાવે છે: “અને જ્યાં સુધી સાચા બંદા ખીઝર (અ.સ.)નો સવાલ છે, અલ્લાહે તેમને લાંબુ જીવન અતા કર્યું, એ હકીકતના કારણે નહિ કે અલ્લાહે તેમને પયગંબર બનાવ્યા હતા અથવા એ કે […]