અન્ય લોકો

અય્યામે ફાતેમીયાહનું મહત્વ

વાંચવાનો સમય: 2 મિનિટ પ્રસ્તાવના :   હ. ફાતેમા ઝહેરા (સ.અ.) રસુલે ખુદા(સ.અ.વ.)  ની પ્યારી દુખ્તરની શહાદતની યાદમાં જે દીવસો મનાવવામાં આવે છે તેને ‘અય્યામે ફાતેમીયાહ’ કહેવામાં આવે છે. આ  અય્યામ ૧૪-મી જમાદીઉલ અવ્વલથી લઇને ૩-જી જમાઉદીલ આખર સુઘી […]

Uncategorized

અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.)ના ટીકાદારો સામે એક દલીલ

વાંચવાનો સમય: 5 મિનિટ નાસેબીઓનું એક જૂથ અમીરૂલ મોઅમેનીન અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.)ના મઅસુમ વ્યકિતત્વને હાની પહોંચાડવા સતત કોશીશ કરતું રહે છે. તેઓના અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.)ના સ્થાનને નીચા દશર્વિવાના પ્રયત્નોનો હેતુ કોઈપણ ભોગે પોતાના નેતાઓ અને […]

ઇમામ અલી (અ.સ.)

ખૈબરનો બનાવ એહલે સુન્નત દ્વારા

વાંચવાનો સમય: 2 મિનિટ અમીરૂલ મોઅમેનીન (અ.સ.) એ ખૈબરના દિવસે કૌમને નજાત અપાવી તેનો વ્યાપક ઉલ્લેખ એહલે સુન્નતે કર્યો છે અને તેમના ફલાણા ફલાણા એ કર્યો છે. આ બનાવના ઘણા દાયકાઓ પછી પણ અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.)ને આ […]

ઇમામ મહદી (અ.સ.)

ઈમામ મહદી (અ.ત.ફ.શ.) સીહાએ સીત્તાહ ની દ્રષ્ટિએ – બીજો ભાગ

વાંચવાનો સમય: 2 મિનિટ ઈમામ મહદી (અ.ત.ફ.શ.) સુન્ની વિદ્વાનોની કિતાબોમાં સીહાહે સીત્તાહના લેખકની જેમજ બીજા ઘણા સુન્ની વિદ્વાનો(આલિમો) અને ઈતિહાસકારોએ પણ ઈમામ મહદી(અ.ત.ફ.શ.)નાં બારમાં લખ્યું છે. આવો, આપણે અમુક વિદ્વાનોની (આલિમો)થી આ આ બાબતે અભ્યાસ કરીએ.   (૧) હાફીઝ […]

ઇમામ મહદી (અ.સ.)

ઈમામ મહદી (અ.ત.ફ.શ.) સીહાએ સીત્તાહ ની દ્રષ્ટિએ – પ્રથમ ભાગ

વાંચવાનો સમય: 2 મિનિટ મુસ્લિમોમાંથી અમુક મુસ્લિમો એ વાતનો અસ્વીકાર કરે છે કે જે શિઆની સહીહ અને દુરુસ્ત માન્યતાઓ છે. તેમાંથી એક માન્યતા છે કે ઈમામ મહદી (અ.ત.ફ.શ.)  કે જેનો વાયદો કરવામાં આવ્યો છે અને જેમની આગાહી  કરવામાં આવી […]

ઇમામ અલી (અ.સ.)

એહતેમામે ગદીર

વાંચવાનો સમય: 7 મિનિટ કોઇપણ વસ્તુની ખૂબીઓ અથવા અગત્યતા શું ફક્ત ભૌતિકતાના ઉપર નિર્ધારિત થઇ શકે છે? શું કોઈપણ ઐતિહાસિક ઘટનાનું થવું તેની અગત્યતા ઓછી હોવાની દલીલ બની શકે છે? શા માટે શીઆ લોકો ગદીરના જશ્ નને ખુબજ આકર્ષણ […]

કુરઆન મજીદ

શું એહલે તશય્યોહ તેહરીફે કુરઆનમાં માને છે? – બીજો ભાગ

વાંચવાનો સમય: 4 મિનિટ એચ. મોહમ્મદ ઈબ્ને અલ હુસૈન બહાઉદ્દીન અલ આમેલી (વ. ૧૦૩૦ હી.સ.) કહે છે: સાચી માન્યતા એ છે કે કુરઆને કરીમ કોઇપણ જાતના વધારા કે અપૂર્ણતાથી પાક છે અને ઓલમા એવા દાવાને કબુલ નથી કરતા કે જે […]

કુરઆન મજીદ

શું એહલે તશય્યોહ તેહરીફે કુરઆનમાં માને છે? – પ્રથમ ભાગ

વાંચવાનો સમય: 4 મિનિટ જવાબ: શીઆઓના મશ્હુર ઓલમા એકમત છે કે કુરઆને પાક દરેક પ્રકારની તેહરીફ (ફેરફાર)થી પાક છે અને મૌજુદા કુરઆને શરીફ હુબહુ એજ ઈલાહી કુરઆન છે-કે જે ખતમી મરતબત હ. મોહમ્મદ સ.અ.વ., આપણા ચહીતા નબી, પર નાઝીલ […]

ઇમામ અલી (અ.સ.)

ગદીર સંબંધિત ચર્ચા ના ફાયદાઓ – બીજો ભાગ

વાંચવાનો સમય: 4 મિનિટ 6.તેનાથી એકતા અને એકમત હોવાનું વાતાવરણ પૈદા થાય છે: આ સંબંધમાં આપણી માન્યતા એ છે કે અગર આ પ્રકારના વિષયો ઉપર ગંભીર, ઈલ્મી અને કોઈપણ પ્રકારનાર પૂવર્ગ્રિહ રાખ્યા વગર ચર્ચા કરવામાં આવે તો ચોક્કસ તે […]

ઇમામ અલી (અ.સ.)

ગદીર સંબંધિત ચર્ચા ના ફાયદાઓ – પ્રથમ ભાગ

વાંચવાનો સમય: 4 મિનિટ અમૂક લોકો કહે છે કે: ઈસ્લામના આરંભકાળના પ્રશ્રો આં હઝરત (સ.અ.વ.) ના સહાબીઓ અને તેમના જીવનના પ્રસંગો જેમકે તેઓની દરમ્યાન જોવા મળતા મતભેદોના વિષે ચર્ચા કરીને કોઈ ફાયદો નથી. એટલા માટે કે તે બધાજ બનાવો […]