અહલેબૈત (અ .સ.)

ઉમ્મુલ મોઅમેનીન હઝરત ખદીજા (સ.અ.): સૌ પ્રથમ મુસ્લીમ

વાંચવાનો સમય: 2 મિનિટ જ્યારે રસુલુલ્લાહ (સ.અ.વ.)ની પત્નિઓની ફઝીલતોની ચર્ચા થતી હોય ત્યારે ઉમ્મુલ મોઅમેનીન હઝરત ખદીજા (સ.અ.)ની સાથે કોઈની બરાબરી શકય નથી. આપ (સ.અ.)ના નામે બેશુમાર ફઝીલતો છે જેમાંથી મુખ્ય  ફઝીલત ઈસ્લામ કબુલ કરવામાં સૌથીઆગળ છે. ઉમ્મુલ મોઅમેનીન […]

ઇમામ હુસૈન (અ.સ.)

શું ઈમામ હુસૈન અ.સ.ની ઝીયારત અલ્લાહની અર્ષ પર મુલાકાત કરવા બરાબર છે?

વાંચવાનો સમય: 3 મિનિટ શંકા કેટલાક મુસલમાનો આક્ષેપ મુકે છે કે શિયાઓએ  સૈયદુશશોહદા ઈમામ હુસૈન અ.સ.ની ઝીયારત વિશેની હદીસો ઘડી કાઢી છે. તેઓ દાવો કરે છે કે ઈમામ હુસૈન અ.સ.ની ઝીયારત અલ્લાહના અર્ષની મુલાકાત બરાબર અને સેકડો હજ અને […]

અહલેબૈત (અ .સ.)

શું મુસ્લિમો લય્લતુલ કદ્રની મંઝેલતથી માહિતગાર છે?

વાંચવાનો સમય: 4 મિનિટ લય્લતુલ કદ્રમાં મુસ્લિમો માટે અસંખ્ય ફાયદાઓ રહેલા છે. પવિત્ર કુરઆનમાં ૨ મૌકા પર તેનો ઝીક્ર થયેલો છે. એક સુરે કદ્રમાં અને બીજું સુરે દોખાનની શરૂઆતની આયતોમા. લય્લ્તુલ કદ્રની અમુક સામાન્ય ફઝીલતોને બાદ કરતા મુસલમાનો તેની […]

ઇમામ અલી (અ.સ.)

શા માટે શીઆઓ ઈદે ગદીર મનાવે છે?

વાંચવાનો સમય: 6 મિનિટ એક સવાલ સામાન્ય મુસલમાનો શીઆઓને કરતા હોય છે કે: શા માટે શીઆઓ ઈદે ગદીર મનાવે છે? આ બનાવમાં તેવું શું ખાસ છે કે તેને આટલી ભવ્યતા અને ઠાઠમાઠથી મનાવવામાં આવે છે? ૧૮મી ઝિલ્હજ્જ તે મહાન […]

જનાબે ફાતેમાહ (સ.અ.)

અબુબક્રનું જ.ઝેહરા સ.અ. પ્રત્યે નમ્ર હોવાની ખોટી માન્યતાનું ખંડન (રદ)

વાંચવાનો સમય: 3 મિનિટ એહલે તસન્નુંનની કિતાબોમાં જ.ઝેહરા સ.અ. પ્રત્યે ખોટી માન્યતાઓનું વર્ણન થયું છે તેમાં અબુબક્રનું ફદક બાબતે જનાબે ફાતેમા ઝહરા (સ.અ.) સાથે વિવેકી અને નમ્ર વર્તન પણ છે. ખાસ કરીને જનાબે ફાતેમા ઝહરા (સ.અ.) આવેશપૂર્વક ફદકનો દાવો […]

ઇમામ હુસૈન (અ.સ.)

આશુરના દિવસનો રોઝો

વાંચવાનો સમય: 4 મિનિટ દરેક રીતે, ઈમામ હુસૈન અ.સ.નો દિવસ કે જયારે રસુલ સ.અ.વ.ના પ્યારા નવાસાને શહીદ કરવામાં આવ્યા તે ખુબજ કરુણ ઘટના છે. બેશક તે સૌથી મોટી દુ:ખદ ઘટના હતી. તેમને તેમના પરિવારજનો સહિત ફક્ત એટલે શહીદ કરી […]

ઇમામ અલી (અ.સ.)

ઈમામે મોબીન કોણ છે?

વાંચવાનો સમય: < 1 મિનિટ ‘ઈમામત’ ઈસ્લામના બે મોટા ફીર્કાઓ દરમ્યાન મોટા મતભેદનો વિષય છે અને આ વિષયના લગતી ચર્ચામાં સૌથી મહત્વનો પ્રશ્ન એ છે કે કુરઆને મજીદમાં ઈમામ ક્યાં દર્શાવવામાં આવ્યું છે? જવાબ: પવિત્ર કુરઆને વારંવાર ઈમામને માર્ગદર્શન તરીકે […]

ઇમામ અલી (અ.સ.)

શા માટે ઇમામ અલી(અ.સ) જ અમીરુલ મોઅમેનીન માટે યોગ્ય છે?

વાંચવાનો સમય: < 1 મિનિટ ઘણા ખીલાફતના દાવેદરોએ શીર્ષકો પચાવ્યા હતા જે ખાસ કરીને ઇમામ અલી(અ.સ) માટે જ હતા જેમકે અમીરુલ મોઅમેનીનનું શીર્ષક. આ શીર્ષક નું મૂળ શું છે, કોણે આપ્યુ અને કોને આપવામાં આવ્યું? આ બધા સવાલોના જવાબ ગદીરના […]

ઇમામ હુસૈન (અ.સ.)

આસમાન બીજા પર રુદન કરે છે પરંતુ ઈમામ હુસૈન(અ.સ.) પર નથી કરતુ?

વાંચવાનો સમય: 2 મિનિટ શંકા કરનારાઓ એ વાતને હજમ કરી શકતા નથી કે ઈમામ હુસૈન (અ.સ.)ની શહાદત પર આસમાને પણ રુદન કર્યું હતું. તેઓ આ વાત ને ખુબજ આશ્ચર્ય પમાડે તેવી માને છે કારણકે તેઓ માણસના રુદનને પણ સમર્થન […]

ઇમામત

ફદકનો ઈન્કાર કર્યા પછી શા માટે શૈખૈનને રસુલુલ્લાહ (સ.અ.વ.)ના ઘરમાં દફનાવવામાં આવ્યા?

વાંચવાનો સમય: 2 મિનિટ બે હકીકતો કે જે મુસ્લિમ બહુમતી વધારે પડતી ચર્ચા કર્યા વગર સ્વીકારી લે છે. 1) શૈખૈને જનાબે ફાતેમા ઝહરા (સ.અ.)ને ફદક આપવાથી ઈન્કાર કર્યો અને આપ (સ.અ.)ના ગવાહોમાં આપના શૌહર અમીરૂલ મોઅમેનીન (અ.સ.) અને ઉમ્મે […]