ઇમામ અલી (અ.સ.)

શું અમીરુલમોઅમેનીન અ.સ.એ તેમના ફરઝંદનું નામ ઉસ્માન બિન અફ્ફાનના નામ પરથી રાખ્યું હતું?

વાંચવાનો સમય: 6 મિનિટ શંકા:-અમુક મુસલમાનો શિઆઓ ઉપર હ.રસુલે ખુદા સ.અ.વ.ના સહાબાઓ સાથે દુશ્મની રાખવાનો આરોપ મુકે છે તેઓનો આ દાવો છે કે હ.અમીરુલ મોઅમેનીન અલી ઇબ્ને અબી તાલિબ અ.સ.ને ખિલાફતને ગસ્બ કરનારાઓ સાથે ખરા દિલના ગાઢ સંબંધો હતા […]

અય્યામે ફાતેમીયાહ

શું અબુ બક્ર અને ઉમરે જનાબે ફાતેમા ઝહરા (સ.અ.) પાસે માફી માંગી હતી?

વાંચવાનો સમય: 3 મિનિટ પ્રસ્તાવના 1) માફી માંગવી શૈખૈનની ગંભીર ભુલને ઉઘાડી પાડે છે 2) જનાબે ફાતેમા ઝહરા (સ.અ.) જન્નતની સ્ત્રીઓના સરદાર છે 3) અલ્લાહ પણ માફીને રદ કરે છે 4) શૈખૈનની માફી કુરઆને કરીમના માપદંડ પ્રમાણે ન હતી. અમૂક મુસલમાનો એવો દાવો […]

Uncategorized

સૈયદુશ્શોહદા કોણ છે?

વાંચવાનો સમય: 6 મિનિટ કેટલાક કહેવાતા મુસલમાનો, તેમના સ્વભાવ પ્રમાણે, એહલેબૈત (અ.મુ.સ.)ના દરેક સદગુણને રદીયો આપવા ઉતાવળ કરે છે. ત્યારે તેમાં સૌથી વધુ પ્રચલિત હોય તેવા કોઈ સદગુણને તદ્દન રદ કરી શકતા નથી તો પછી તેઓ ‘જો સમજાવી ન […]

ઇમામ અલી (અ.સ.)

હદીસે નૂર ઉપર એક નઝર – ભાગ 2

વાંચવાનો સમય: 4 મિનિટ અગાઉના લેખમાં અમે હદીસે નૂરના મહત્વને સ્પષ્ટ કરતા એ વાતને સાબિત કરી દીધી કે હઝરત અમીરૂલ મોઅમેનીન અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.) રસુલે ખુદા (સ.અ.વ.)ના હકીકી જાનશીન છે. હવે આપણે અહિં આ હદીસના રાવીઓ અને […]

અહલેબૈત (અ .સ.)

ઉલીલ અમ્ર-એક તપાસ

વાંચવાનો સમય: 16 મિનિટ પયગમ્બરે અકરમ (સ.અ.વ.)ની વિદાય પછી ઈસ્લામી દુનિયામાં આં હઝરત (સ.અ.વ.)ની ખિલાફત અને ઈમામતની ચર્ચા અસ્તિત્વમાં આવી. ઈસ્લામની શરૂઆતથી લઈને આજ સુધી હંમેશા માટે આ મસઅલો મુસલમાનોની દરમ્યાન વિવાદનું કેન્દ્ર રહ્યો છે તથા આ સિલસિલામાં અલગ-અલગ […]

Uncategorized

ઈમામત, ફિતરત અને અખ્લાકી મૂલ્યો

વાંચવાનો સમય: 6 મિનિટ ઈમામત, ફિતરત અને અખ્લાકી મૂલ્યો اِنَّ الدِّیْنَ عِنْدَ اللہِ الْاِسْلَامُ ખુદાવંદે આલમની નજીક ફકત દીને ઈસ્લામ જ કબુલ થવા પાત્ર દીન છે. તેની સિવાય બીજો કોઈ મઝહબ કબુલ નહીં થાય. આ પસંદનીય દીનના વિશે રસુલે ખુદા […]

અન્ય લોકો

શીઆનુ સહાબાના બારામાં શુ મત છે?

વાંચવાનો સમય: 6 મિનિટ જવાબઃ શીઆઓના અનુસાર, જેઓ રસુલ(સઅવ)ને મળ્યા અને તેમની સાથે હતા એ લોકોને કેટલાક જૂથોમાં વિભાજિત કરી શકાય છે. યા ચર્ચાને વિગતવાર સમજાવતા પહેલા અમે શબ્દ “સહાબી” ની સારી રીતે વ્યાખ્યા કરશુ. શબ્દ રસુલ ના “સહાબી”ની વિવિઘ […]

જનાબે ફાતેમાહ (સ.અ.)

ફદકને લગતા 12 પ્રશ્નો

વાંચવાનો સમય: 7 મિનિટ કુરઆનની આયતો અને ઐતિહાસીક દસ્તાવેજો સાબિત કરે છે કે ખૈબરના કીલ્લા નજીક આવેલ ફદકની જમીન, જે અગાઉ યહુદીઓની માલીકીમાં હતી, રસુલુલ્લાહ (સ.અ.વ.)ની અંગત મિલ્કત હતી. તે સરકારી મિલ્કત ન હતી અને ન તો તે યુધ્ધમાં […]

રસુલે ખુદા (સ.અ.વ.)

શુ પવિત્ર પૈગમ્બર (સ.અ.વ) જીવંત છે? હદિસો થી જવાબો

વાંચવાનો સમય: 6 મિનિટ પવિત્ર પૈગમ્બર (સ.અ.વ) જીવંત છે આ વાત આપણે પવિત્ર કુરઆનની આયતો વડે સાબિત કરી, જેની આપણે નીચેના વિષયમા ચર્ચા કરી ચુક્યા છીએ. શુ પવિત્ર પૈગમ્બર (સ.અ.વ) જીવંત છે? કુરઆન વડે સાબિતી શુ પવિત્ર પૈગમ્બર (સ.અ.વ) જીવંત છે? ઉમ્મત ગવાહ છે આ ઉપરાંત હદીસોમાથી પણ ઘણી સાબિતીઓ મળી આવે છે જે આ […]

અય્યામે ફાતેમીયાહ

હ. ફાતેમા ઝહરા (સ.અ.)ના આદરને અપમાનિત કરવુંતેમના ઘરમાં જબરજસ્તી ઘુસવું

વાંચવાનો સમય: 2 મિનિટ તે પહેલાના પાનાઓ ઉપર સ્થાપિત કરવામાં આવ્યું કે શંકાના છાયા કે ખલીફાના સમુહ એ શઆતમાં હઝરત ફાતેમાના ઘરને ઘેરી લીધું અને ઘરમાં રહેનારાઓને ધમકાવ્યા અને જ્યારે તેઓને ઈચ્છિત પરિણામ અસર ન મળી તો તેઓએ ઘર […]