ઇમામ અલી (અ.સ.)

શું આ દલીલો રસુલુલ્લાહ (સ.અ.વ.)ના ખલીફા હોવા માટે પુરતી છે?

વાંચવાનો સમય: < 1 મિનિટ મુસલમાનોએ એવી વ્યક્તિની તપાસ કરવી જોઈએ જે રસુલુલ્લાહ (સ.અ.વ.)ની સંપૂર્ણ જગ્યાને સંભાળી શકે. ખાસ કરીને ઉમ્મતના નેતૃત્વ બાબતે,કુરઆન અને સુન્નતના ઈલ્મ બાબતે. જેમકે એક રિવાયત છે કે: “રસુલુલ્લાહ (સ.અ.વ.)એ ફરમાવ્યું: “અલી(અ.સ.) મારાથી છે અને હું અલી […]

ઇમામ અલી (અ.સ.)

અમીરૂલ મોઅમેનીન (અ.સ.)નો દુશ્મન શંકાસ્પદ વંશમાંથી છે.

વાંચવાનો સમય: < 1 મિનિટ શાયરે અમીરૂલ મોઅમેનીન (અ.સ.)ના દોસ્ત અને દુશ્મનની હદીસને શેઅરમાં બયાન કરી છે: અલી (અ.સ.)ની મોહબ્બતથી બધી શંકાઓ દુર થાય અને રૂહો પાક થાય અને નસ્લો પાકીઝા બને છે. પછી જ્યારે તમે અલી (અ.સ.)થી મોહબ્બત કરનારને […]

ઇમામ અલી (અ.સ.)

કુરઆનની એ આયત કે જેની શરૂઆત “યા અય્યોહલ્લ્ઝીન આમનુ” થી થાય છે.

વાંચવાનો સમય: < 1 મિનિટ પવિત્ર કુરઆનમાં અમીરુલ મોઅમેનીન (અ.સ) ને વારંવાર યાદ કરવામાં આવ્યા છે – જેટલી એમની ફઝીલત છે તેટલી વાર. જરૂરી નથી કે તેમના નામ સાથે યાદ કરવામાં આવે. એહલે સુન્નત પણ આ વાતને સમર્થન આપે છે. […]

ઇમામ મહદી (અ.સ.)

અલ્લાહે જનાબે ખીઝર (અ.સ.) ને કેમ લાંબું જીવન આપ્યું?

વાંચવાનો સમય: 3 મિનિટ પયગંબર ખીઝર વિશે ઇમામ જાફર સાદિક (અ.સ.)  ફરમાવે છે: “અને જ્યાં સુધી સાચા બંદા ખીઝર (અ.સ.)નો સવાલ છે, અલ્લાહે તેમને લાંબુ જીવન અતા કર્યું, એ હકીકતના કારણે નહિ કે અલ્લાહે તેમને પયગંબર બનાવ્યા હતા અથવા એ કે […]

તબર્રા

તબર્રા તર્ક કરવાથી પોતે ઝાલીમમાં શામીલ થાય છે

વાંચવાનો સમય: 2 મિનિટ અમુક લોકો છે કે જેઓ તબર્રાથી પરહેઝ કરવાનું કહે છે અને તે માટે બહાનાઓ રજુ કરે છે. તબર્રા પ્રત્યે આવુ વલણ તે આશ્ર્ચર્યજનકછે. જ્યારે કે કુરઆને કરીમની આયતો અને હદીસોમાં આનો ઝીક્ર થયો છે. બે […]