ઇમામ હુસૈન (અ.સ.)

આસમાન બીજા પર રુદન કરે છે પરંતુ ઈમામ હુસૈન(અ.સ.) પર નથી કરતુ?

વાંચવાનો સમય: 2 મિનિટ શંકા કરનારાઓ એ વાતને હજમ કરી શકતા નથી કે ઈમામ હુસૈન (અ.સ.)ની શહાદત પર આસમાને પણ રુદન કર્યું હતું. તેઓ આ વાત ને ખુબજ આશ્ચર્ય પમાડે તેવી માને છે કારણકે તેઓ માણસના રુદનને પણ સમર્થન […]

ઇમામે રઝા (અ.સ.)

શા માટે ઈ.રેઝા (અ.સ.)એ ઉત્તરાધિકારી (વલી અહદી) બનવાનું સ્વીકાર્યું?

વાંચવાનો સમય: 3 મિનિટ શીઆઓ અને તેમના અઈમ્મા (અ.મુ.સ.) ઉપર ટીકા કરનારાઓ ઘણી વખત વાંધો ઉપાડે છે કે શા માટે ઈમામ અલી ઈબ્ને મુસા રેઝા (અ.સ.)એ અબ્બાસી ખલીફા મામુનના ઉત્તરાધિકારી બનવાનું કબુલ કર્યું? શું આ તકવાદ નથી? બીજી બાજુ, […]

ઇમામત

ફદકનો ઈન્કાર કર્યા પછી શા માટે શૈખૈનને રસુલુલ્લાહ (સ.અ.વ.)ના ઘરમાં દફનાવવામાં આવ્યા?

વાંચવાનો સમય: 2 મિનિટ બે હકીકતો કે જે મુસ્લિમ બહુમતી વધારે પડતી ચર્ચા કર્યા વગર સ્વીકારી લે છે. 1) શૈખૈને જનાબે ફાતેમા ઝહરા (સ.અ.)ને ફદક આપવાથી ઈન્કાર કર્યો અને આપ (સ.અ.)ના ગવાહોમાં આપના શૌહર અમીરૂલ મોઅમેનીન (અ.સ.) અને ઉમ્મે […]

અન્ય લોકો

અય્યામે ફાતેમીયાહનું મહત્વ

વાંચવાનો સમય: 2 મિનિટ પ્રસ્તાવના :   હ. ફાતેમા ઝહેરા (સ.અ.) રસુલે ખુદા(સ.અ.વ.)  ની પ્યારી દુખ્તરની શહાદતની યાદમાં જે દીવસો મનાવવામાં આવે છે તેને ‘અય્યામે ફાતેમીયાહ’ કહેવામાં આવે છે. આ  અય્યામ ૧૪-મી જમાદીઉલ અવ્વલથી લઇને ૩-જી જમાઉદીલ આખર સુઘી […]

ઇમામ અલી (અ.સ.)

તમામ લોકો ઉપર અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.)ની ફઝીલત– પ્રથમ ભાગ

વાંચવાનો સમય: 2 મિનિટ મોઅતબર સુન્ની કિતાબોમાંથી અલી (અ.સ.)ની અફઝલીયતના 10 પુરાવાઓ. ઈમામ અહેમદ ઈબ્ને હમ્બલ કહે છે “અલી (અ.સ.)ની જેટલી ફઝીલતો બયાન થઈ છે તેવી કોઈપણ સહાબીની ફઝીલત બયાન થઈ નથી.” પ્રથમ પુરાવો: તેઓ પ્રથમ મુસલમાન પુરૂષ હતા. […]

ઇમામ અલી (અ.સ.)

તમામ લોકો ઉપર અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.)ની ફઝીલત – બીજો ભાગ

વાંચવાનો સમય: 3 મિનિટ છઠ્ઠો પુરાવો: રસુલે અકરમ (સ.અ.વ.) પછી અલી (અ.સ.) સૌથી વધારે ઈલ્મ ધરાવતા હતા. રસુલે અકરમ (સ.અ.વ.) એ ફરમાવ્યું: “હું ઈલ્મનું શહેર છું અને અલી (અ.સ.) તેના દરવાજા છે. તેથી જે કોઈને ઈલ્મ પ્રાપ્ત કરવું હોય […]

Uncategorized

અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.)ના ટીકાદારો સામે એક દલીલ

વાંચવાનો સમય: 5 મિનિટ નાસેબીઓનું એક જૂથ અમીરૂલ મોઅમેનીન અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.)ના મઅસુમ વ્યકિતત્વને હાની પહોંચાડવા સતત કોશીશ કરતું રહે છે. તેઓના અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.)ના સ્થાનને નીચા દશર્વિવાના પ્રયત્નોનો હેતુ કોઈપણ ભોગે પોતાના નેતાઓ અને […]

અહલેબૈત (અ .સ.)

શા માટે એહલેબૈત (અ.મુ.સ.)ના નામો કુરઆનમાં નથી? – ખુદાની સુન્નાહ

વાંચવાનો સમય: 2 મિનિટ 1) અલ્લાહની સુન્નત 2) કુરઆનમાં જુઠાણું 3) ઈમ્તેહાન 4) સામાન્યની સામે ખાસ 5) અગાઉની ઉમ્મતના દાખલાઓ 6) યાદીવાળા લોકો શીઆઓના વિરોધીઓ શીઆની ઈમામતના અકીદા સામે સવાલ ઉઠાવે છે. તેઓ એવી દલીલ કરે છે કે અગર […]

ઇમામ અલી (અ.સ.)

ખૈબરનો બનાવ એહલે સુન્નત દ્વારા

વાંચવાનો સમય: 2 મિનિટ અમીરૂલ મોઅમેનીન (અ.સ.) એ ખૈબરના દિવસે કૌમને નજાત અપાવી તેનો વ્યાપક ઉલ્લેખ એહલે સુન્નતે કર્યો છે અને તેમના ફલાણા ફલાણા એ કર્યો છે. આ બનાવના ઘણા દાયકાઓ પછી પણ અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.)ને આ […]

ઇમામ મહદી (અ.સ.)

ઈમામ મહદી (અ.ત.ફ.શ.) સીહાએ સીત્તાહ ની દ્રષ્ટિએ – બીજો ભાગ

વાંચવાનો સમય: 2 મિનિટ ઈમામ મહદી (અ.ત.ફ.શ.) સુન્ની વિદ્વાનોની કિતાબોમાં સીહાહે સીત્તાહના લેખકની જેમજ બીજા ઘણા સુન્ની વિદ્વાનો(આલિમો) અને ઈતિહાસકારોએ પણ ઈમામ મહદી(અ.ત.ફ.શ.)નાં બારમાં લખ્યું છે. આવો, આપણે અમુક વિદ્વાનોની (આલિમો)થી આ આ બાબતે અભ્યાસ કરીએ.   (૧) હાફીઝ […]