ઇમામ અલી (અ.સ.)

‘યા અલી મદદ’ કે ‘યા અલ્લાહ’ કયુ સાચુ છે

વાંચવાનો સમય: 6 મિનિટ શીઆઓ સામે આરોપોમાં એક મોટો આરોપ એ છે કે મુશ્કેલીના સમયમાં તેઓ અલ્લાહ અઝ્ઝ વ જલ્લની બદલે હઝરત અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.)ને પુકારે છે. કમનસીબે, અમૂક એહલેબૈત (અ.મુ.સ.)ના શીઆઓ પણ આ બાબતે શંકામાં છે […]

અહલેબૈત (અ .સ.)

ઇલાહી હુજ્જતોથી તબર્રૂક: સહાબાની સુન્નત

વાંચવાનો સમય: 4 મિનિટ ઝિયારત દરમિયાન શીઆઓ શા માટે ઈમામો(અ.સ.)ના હરમના દરવાજા અને દીવાલોને ચૂમે છે અને તેનાથી બરકત (તબર્રૂક) તલબ કરે છે? જવાબ: ઈલાહી અવ્લીયાના મઝાર અને તેમના સ્મૃતિ ચિન્હો થકી તબર્રુક તલબ કરવું (બરકત માંગવી) એ મુસલમાનો […]

તૌહીદ

શું અલ્લાહ સિવાય બીજા કોઈને પુકારવું શીર્ક છે?

વાંચવાનો સમય: 6 મિનિટ અગરચે આ હકીકત છે કે મોટા ભાગના મુસલમાન એ મત રાખે છે કે અલ્લાહના નિયુકત કરેલ ખાસ બંદાઓ પાસે શફાઅત વસીલો માંગવુ એ અલ્લાહની ખુશીનો સબબ છે, પણ મુસ્લીમોનો એક ફિરકો ચુસ્ત રીતે એવું મને […]

ઝિયારત

શું ઝરી મુબારકને ચૂમવું એ શિર્ક (એક થી વધારે ખુદામાં માનવું) છે?

વાંચવાનો સમય: 2 મિનિટ અમુક નામથી મુસલમાનો શિયા કૌમ પર ઝરી મુબારક ને પથ્થરને પુજવાની તોહમત લગાવે છે. તે લોકો અઈમ્મા (અ.મુ.સ.)ની પવિત્ર ઝરી મુબારકની ઝિયારતને શીર્ક માને છે અને શિયાઓ પર શીર્ક કરવાની તોહમત લગાવે છે. જવાબ:- આ […]

અહલેબૈત (અ .સ.)

શું આપણે એહલેબૈત (અ.મુ.સ.) પાસે તેમની શહાદત પછી માંગી શકીએ છીએ?

વાંચવાનો સમય: 7 મિનિટ શંકા:           અમૂક કહેવાતા મુસલમાનો ઈલાહી હસ્તીઓને વસીલા (માધ્યમ) બનાવીને માંગવાનો વિરોધ કરે છે. તેઓની મુળ વાત એ છે કે આપણે ફકત અલ્લાહ પાસે જ માંગવું જોઈએ. પછી તેઓ ઈચ્છા ન હોવા છતાં પોતે જ […]