અય્યામે ફાતેમીયાહ

અબુ બકરે જ. ઝહરા (સ.અ.)ને શા માટે બાગે ફિદકનો હક ન આપ્યો?

વાંચવાનો સમય: 3 મિનિટ તેનું સાચુ કારણ  સામાન્ય રીતે મુસ્લમાનો એમ દાવો કરે છે કે બાગે ફિદક એ ચર્ચાસ્પદ બાબત હતી જ નહી કારણ કે તેઓની નઝરમાં નબીઓ કયારેય પણ વારસો મૂકી જતા નથી અને તમામ મિલ્કતો અને સંપતી […]

અય્યામે ફાતેમીયાહ

અબુબક્ર ની જીવનની સૌથી મોટી ભુલ શું હતી?

વાંચવાનો સમય: 3 મિનિટ આપણે અગાઉ ઘણા બધા લેખોમાં વર્ણન કરી ચુકયા છીએ કે તેમાં કોઈ શક પણ નથી કે ખલીફા અને તેના સમૂહ ફાતેમા (સ.અ.)ના ઘરને ઘેરીને તેના રહેવાસીઓને ભયભીત કરવાનો પ્રયત્ન કર્યો. અને જ્યારે તેઓ સફળ ન […]

અય્યામે ફાતેમીયાહ

શું અબુ બક્ર અને ઉમરે જનાબે ફાતેમા ઝહરા (સ.અ.) પાસે માફી માંગી હતી?

વાંચવાનો સમય: 3 મિનિટ પ્રસ્તાવના 1) માફી માંગવી શૈખૈનની ગંભીર ભુલને ઉઘાડી પાડે છે 2) જનાબે ફાતેમા ઝહરા (સ.અ.) જન્નતની સ્ત્રીઓના સરદાર છે 3) અલ્લાહ પણ માફીને રદ કરે છે 4) શૈખૈનની માફી કુરઆને કરીમના માપદંડ પ્રમાણે ન હતી. અમૂક મુસલમાનો એવો દાવો […]

અય્યામે ફાતેમીયાહ

હ. ફાતેમા ઝહરા (સ.અ.)ના આદરને અપમાનિત કરવુંતેમના ઘરમાં જબરજસ્તી ઘુસવું

વાંચવાનો સમય: 2 મિનિટ તે પહેલાના પાનાઓ ઉપર સ્થાપિત કરવામાં આવ્યું કે શંકાના છાયા કે ખલીફાના સમુહ એ શઆતમાં હઝરત ફાતેમાના ઘરને ઘેરી લીધું અને ઘરમાં રહેનારાઓને ધમકાવ્યા અને જ્યારે તેઓને ઈચ્છિત પરિણામ અસર ન મળી તો તેઓએ ઘર […]

અય્યામે ફાતેમીયાહ

જનાબે ઝહરા (સ.અ.)ના વારસા વિષે કુરઆની સાબીતી

વાંચવાનો સમય: < 1 મિનિટ પયગમ્બર હઝરત ઝકરીયા (અ.સ.)એ વૃધ્ધાવસ્થામાં અલ્લાહ પાસે આ શબ્દોમાં દોઆ કરીઃ قَالَ رَبِّ إِنِّي وَهَنَ الْعَظْمُ مِنِّي وَاشْتَعَلَ الرَّأْسُ شَيْبًا وَلَمْ أَكُن بِدُعَائِكَ رَبِّ شَقِيًّا وَإِنِّي خِفْتُ الْمَوَالِيَ مِن وَرَائِي وَكَانَتِ امْرَأَتِي عَاقِرًا فَهَبْ لِي مِن لَّدُنكَ وَلِيًّا يَرِثُنِي وَيَرِثُ مِنْ آلِ يَعْقُوبَ ۖ وَاجْعَلْهُ رَبِّ […]

અય્યામે ફાતેમીયાહ

હઝરત ફાતેમા (સ.અ.)ના ઘરને આગ લગાડવી

વાંચવાનો સમય: 6 મિનિટ પ્રારંભીક કાળ (સમય)માં ઘણા સમય સુધી નાજુક લાગણીશીલ વાકેઆ અને તેને લગતી હદીસોની આપ-લે પર પ્રતિબંધ હતો. તેથી એ ગેરવ્યાજબી છે કે તે વાકેઆને સંપૂર્ણ રીતે જાણવો કે કેવી રીતે હઝરત ફાતેમા (સ.અ.)ના ઘરને આગ […]

અય્યામે ફાતેમીયાહ

ઉમરે જ. ફાતેમા સ.અ. ઉપર એવો વાર કર્યો કે જ. મોહસીન અ.સ. શહીદ થઈ ગયા

વાંચવાનો સમય: 2 મિનિટ રસુલુલ્લાહ સ.અ.વ.ની શહાદત પછી શરૂ થએલા એહલેબૈત અ.સ.પરના ઝુલ્મોના ભોગ બનેલા પ્રથમ શહીદ જ. મોહસીન ઇબ્ને અલી ઇબ્ને અબી તાલિબ અ.સ.ની શહાદત ૧લી રબીઊલ અવ્વલ એહલે સુન્નતના ઘણા આલીમોએ આ વાતનું વણૅન કર્યુ છે કે […]

અય્યામે ફાતેમીયાહ

મોહસીન ઇબ્ને અલી અ.સ. કોણ છે? (કુરઆનના તથા ઐતિહાસિક પુરાવા)

વાંચવાનો સમય: 6 મિનિટ મોહસીન ઇબ્ને અલી હસન અ.સ. અને હુસૈન અ.સ. પછી અલી અ.સ. અને ફાતેમા સ.અ. ના ત્રીજા પુત્ર છે. તેમને મુશ્બ્બર પણ કહેવામાં આવે છે, જે પયગમ્બર હારૂન ઇબ્ને ઈમરાન અ.સ.ના ત્રીજા પુત્રનું નામ હતું. હુમલા […]

અય્યામે ફાતેમીયાહ

અલ્લાહ જનાબે મોહસીન ઈબ્ને અલી (અ.સ.)ના કાતીલો સાથે કેવો વ્યવહાર કરશે?

વાંચવાનો સમય: 4 મિનિટ અમૂક મુસલમાનો એવા છે જેઓ જનાબે મોહસીન ઈબ્ને અલી (અ.સ.)ની શહાદતનો ઈન્કાર કરે છે. તેઓ એમ કહે છે કે જનાબે ફાતેમા (સ.અ.) અને અમીરૂલ મોઅમેનીન (અ.સ.)ને આ નામનો કોઈ ફરઝંદ ન હતો. તેઓ ઈતિહાસમાં જનાબે […]

અય્યામે ફાતેમીયાહ

જનાબે ફાતેમા (સ.અ.)નો ગમ અને આપ (સ.અ.)ના દુશ્મનો પ્રત્યે નફરત કરવી ઈમામતની સિફતને દર્શાવે છે.

વાંચવાનો સમય: 3 મિનિટ રસુલે ખુદા (સ.અ.વ.)ના ચહિતા દિકરી જનાબે ફાતેમા ઝહરા (સ.અ.)ની ઉપર કહેવાતા ખલીફાઓ તરફથી જે મુસીબતનો પહાડ તૂટયો કે જેનાથી લોકો અજાણ છે, તેને યાદ કરીને અઈમ્મા (અ.મુ.સ.) ગમમાં ડૂબી જતા હતા. શૈખ અબ્બાસ કુમ્મી (ર.અ.) […]