Uncategorized

ખલીફાની નિમણુંક બાબતે ઉમ્મતના ઈજમાની પધ્ધતિનું જુઠાણું

વાંચવાનો સમય: 2 મિનિટ સુનને અબી દાઉદ અલ સજીસ્તાનીનો મત કે ઉમ્મત તેમના બાબતે એકમત હશે.[1] તે નીચે પ્રમાણેના કારણોસર નબળી છેઃ ૧. તે સ્પષ્ટ છે કે કોઈ કાર્ય ત્યારેજ તેના કર્તાની સાથે સાંકળી શકાય છે જ્યારે તે કાર્ય ઈખ્તેયારથી […]

Uncategorized

વિલાયત અક્કલ અને સમજણ માટે એક પ્રકાશિત ચિરાગ

વાંચવાનો સમય: 7 મિનિટ ડો. ઇકબાલની વિલાયત બાબતની માન્યતાએ કોઈ ન કોઈ ખુણામાંથી અથવા કોઈ ન કોઈ ઈલ્મી શોધખોળ (રીસર્ચ)ની હદોથી તેમની ફિક્ર ઉપર ઊંડી અસર કરી છે. અલ્લામા માસુમીન (અ.મુ.સ)નાં ઇલ્મ તેમની શ્રેષ્ઠતા અને સંપૂર્ણતા સાથે એક ખાસ […]

Uncategorized

તબર્રા તર્ક કરવાથી પોતે ઝાલીમમાં શામીલ થાય છે

વાંચવાનો સમય: 2 મિનિટ અમુક લોકો છે કે જેઓ તબર્રાથી પરહેઝ કરવાનું કહે છે અને તે માટે બહાનાઓ રજુ કરે છે. તબર્રા પ્રત્યે આવુ વલણ  આશ્ર્ચર્યજનક છે. જ્યારે કે કુરઆને કરીમની આયતો અને હદીસોમાં આનો ઝીક્ર થયો છે. બે […]

Uncategorized

એહલેબૈત (અ.મુ.સ.)ના વસીલા વડે અલ્લાહ પાસે મદદ માંગવી

વાંચવાનો સમય: 7 મિનિટ અમૂક વિરોધી લોકો શીઆઓ ઉપર એ આરોપ મુકે છે કે શીઆ લોકો રિઝક, ફઝલ, સફળતા, તંદુરસ્તી અને દૌલત જેવી નેઅમતોની પ્રાપ્તિ માટે એહલેબૈતે અત્હાર (અ.મુ.સ.)ના વસીલામાં માન્યતા ધરાવે છે. ત્યાં સુધી કે તેઓ વરસાદ, સારો […]

Uncategorized

લેખક: એહકાકુલ હક્ક વ ઇઝહાકુલ બાતીલ – બીજો ભાગ

વાંચવાનો સમય: 9 મિનિટ પ્રથમ ભાગ કાઝી નુરુલ્લાહની હિન્દુસ્તાન તરફ હિજરત: બાર વર્ષ મશહદે મુકદ્દસમાં તાલીમ અને તરબીયત પુર્ણ કર્યા પછી શવ્વાલ મહિનાની શરુઆતમાં હિજરી સન 992માં આપ હિન્દુસ્તાન તરફ હિજરત માટે નીકળ્યા. મશહુર એ છે કે આપ હિન્દુસ્તાનમાં […]

Uncategorized

લેખક: એહકાકુલ હક્ક વ ઇઝહાકુલ બાતીલ – પ્રથમ ભાગ

વાંચવાનો સમય: 5 મિનિટ નવા ટેકનોલોજીના યુગમાં આખી દુનિયામાં હકારાત્મક (સારા) સંકેતોની સાથે નકારાત્મક પરિણામો પણ દેખાઈ રહ્યા છે. નવી ટેકનોલોજીની આડઅસરમાંથી એક એ છે કે નવી યુવાપેઢીનું પોતાના આદાબ અને સામાજીક વાતાવરણથી અલગ થઈ જવું અને પોતાની ઓળખાણને […]

Uncategorized

હ.અલી અ.સ ની ફઝીલત જંગે સીફ્ફીન અને જંગે જમલ

વાંચવાનો સમય: 5 મિનિટ જાબીર બિન અબ્દુલ્લાહથી રિવાયત છે જયારે હું સીરિયાની મુસાફરી પર હતો ત્યારે હું મોઆવિયાના બન્ને દીકરા ખાલીદ, યઝીદ અને અમરે આસને પણ મળ્યો. જયારે હું ત્યાં હતો મેં એક વૃદ્ધ માણસ ને ઈરાક તરફ થી […]

Uncategorized

શીઆ ઈમામીય્યાહ સાચી જમાઅત છે

વાંચવાનો સમય: 5 મિનિટ મોટાભાગના મુસલમાનો પોતાને એહલે સુન્નહ, એહલે સુન્નહ વલ જમાઅતના લકબોથી ઓળખાવે છે. એહલે અલ જમાઅત અથવા લોકોનું સમુહ / ખાસ કરીને બહુમતી પોતે સાચા દીન ઉપર છે તે બતાવવા વપરાય છે, કારણકે હદીસોમાં જમાઅતને નજાત […]

Uncategorized

અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.)ના ટીકાદારો સામે એક દલીલ

વાંચવાનો સમય: 5 મિનિટ નાસેબીઓનું એક જૂથ અમીરૂલ મોઅમેનીન અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.)ના મઅસુમ વ્યકિતત્વને હાની પહોંચાડવા સતત કોશીશ કરતું રહે છે. તેઓના અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.)ના સ્થાનને નીચા દશર્વિવાના પ્રયત્નોનો હેતુ કોઈપણ ભોગે પોતાના નેતાઓ અને […]

Uncategorized

તબર્રાથી દૂર ભાગવાના ગંભીર પરિણામો

વાંચવાનો સમય: 3 મિનિટ એક એવો નઝરીયો છે કે તવલ્લા એટલેકે આલે મોહમ્મદ (અ.મુ.સ.) સાથે મોહબ્બત આપણી નજાત માટે કાફી છે. તબર્રા એટલેકે આલે મોહમ્મદ (અ.મુ.સ.)ના દુશ્મનો પ્રત્યે નફરતથી દૂર રહેવું જોઈએ જેથી બીજા મુસલમાનો સાથે વિવાદ ન થાય. […]